KALOL(Panchamahal)
-
કાલોલમાં મહાશિવરાત્રી નિમિત્તે હર હર મહાદેવના નાદ સાથે નગરમાં ભવ્ય શિવજીની શાહી સવારી નીકળી.
તારીખ ૧૬/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ પાતાળેશ્વર મહાદેવની શિવજીની શાહી સવારી આજરોજ નીકળી હતી આ શાહી…
-
કાલોલમાં ફોરલેન બાયપાસ રોડનું સાંસદ રાજપાલસિંહ જાદવ દ્વારા ખાતમૂહુર્ત: ટ્રાફિક સમસ્યાનો મળશે ઉકેલ.
તારીખ ૧૫/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેરમાંથી પસાર થતા હાલોલ શામળાજી ટોલ હાઈવે પર ઔધોગિક એકમો અને ભારદારી વાહનોને પગલે…
-
સાંસદ રાજપાલસિંહ જાદવ ના પ્રયાસો થકી કાનોડ ની શ્રી ક્રિષ્ના કૃપાલુ વિદ્યામંદિરને મળ્યું પરીક્ષા કેન્દ્ર.
તારીખ ૧૫/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાનોડ ખાતેની શ્રી ક્રિષ્ના કૃપાલુ વિદ્યામંદિર ના ટ્રસ્ટીઓ અને આચાર્યએ ધોરણ ૧૨ માટે…
-
કાલોલમાં ‘નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ-૨’ અંતર્ગત જીલ્લા એસપી હસ્તે ૩ રૂમનુ લોકાર્પણ; ૮૪ કેમેરાથી સમગ્ર નગર ત્રીજી આંખની નજરમાં.
તારીખ ૧૫/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર આપે છે, જેનો હેતુ સીસીટીવી સર્વેલન્સ દ્વારા ગુનાખોરી અટકાવવાનો અને ટ્રાફિક…
-
કાલોલ એમ.એમ.ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં બજેટ ચર્ચા અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
તારીખ ૧૪/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલના કોમર્સ વિભાગ દ્વારા તેમજ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ગાંધીનગર તથા…
-
કાલોલની શક્તિપુરા શાળા ગેરરીતિ આચરી બંધ કરનાર જવાબદારો સામે જંગ છેડનારને જાન નું જોખમ જણાતા પોલીસ મથકે રજુઆત.
તારીખ ૧૩/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ છેલ્લા કેટલાક દિવસ થી કાલોલ તાલુકાની શક્તિપુરા શાળા ને બોગસ સહીઓ અને માત્ર કાગળ પર…
-
પી. એમ. શ્રી કેન્દ્રિય વિધ્યાલય ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ શિક્ષણ અને ગ્રીન સ્કૂલ વિષયક સેમિનાર યોજાયો.
તારીખ ૧૨/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ હસ્તકની કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા…
-
કાલોલના મલાવ કૃપાલુ સમાધિ મંદીર ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ ની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું.
તારીખ ૧૧/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કૃપાલુ સમાધિ મંદીર મલાવ ખાતે કાર્યકર્તા…
-
કાલોલની અંબાલાલ પાર્ક સોસાયટીમાંથી પ્રતિવાદી ને અવરજવર કરતા રોકવા માટે વચગાળાની મનાઈ અરજી કાલોલ કોર્ટે ફગાવી.
તારીખ ૧૧/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલના અંબાલાલ ચંદુભાઈ પટેલ દ્વારા કાલોલ પ્રિન્સીપલ સિનિયર સીવિલ જજ ની કોર્ટમાં (૧) રાવજીભાઈ શનાભાઇ…
-
કાલોલ:-શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ની ઉજવણી.
તારીખ ૧૦/૦૨/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ બાળકોનું સ્વાસ્થ્ય સુધરે અને તેઓ કૃમિ મુક્ત બની તંદુરસ્ત જીવન જીવે તેવા શુભ આશય સાથે…









