KALOL(Panchamahal)
-
સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાતોલ ગામમાં ‘તિરંગા ચોક’નું ભવ્ય લોકાર્પણ.
તારીખ ૨૬/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ સાંસદ રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાતોલ ગામમાં ૧૨.૫ મીટર ઊંચા માસ્ટર તિરંગા…
-
કાલોલ પ્રીમિયર લીગની ક્રિકેટ ફાઈનલ મેચમાં કિંગ ઇલેવન ટીમ સામે ફાઇટર ઇલેવન ટીમનું રોમાંચક વિજય.
તારીખ ૨૬/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ યુવાનોમાં રમત ગમત ક્ષેત્રે જાગૃતિ લાવવા અને યુવાનોને ક્રિકેટ જેવી રમતોમાં આગળ લાવવાના ઉમદા હેતુ…
-
કાલોલમાં પ્રજાસતાક દિન ની ઊજવણી.તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ભાદરોલી ગામ ખાતે યોજાયો.
તારીખ ૨૭/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર અને તાલુકાના વિવિધ ગામોમાં પ્રજાસતાક દિવસ ની ઊજવણી કરાઈ જ્યારે ભાદરોલી ગામમાં તાલુકા…
-
સાંસદ રાજપાલસિંહ જાદવના નિવાસસ્થાને “વિકસિત ભારત જી.રામ.જી યોજના”અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
તારીખ ૨૫/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ તાલુકાના કરોલી ગામમાં આવેલ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના નિવાસસ્થાને “વિકસિત ભારત જી.રામ.જી યોજના”…
-
કાલોલ ના વેજલપુર ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવ ના હસ્તે “આશીર્વાદ વૃધ્ધાશ્રમ”નું લોકાર્પણ કરવામાં આવ્યું
તારીખ ૨૫/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર ખાતે માનવ સેવા વિકાસ મંડળ દ્વારા આશીર્વાદ વૃધ્ધાશ્રમ નું ઉદઘાટન પ્રસંગે દીપ…
-
સાંસદ રાજપાલસિંહ ના અધ્યક્ષતામાં ચલાલી ખાતે ટુવા -વેજલપુર-માલુ વેચાત -ચલાલી થી કરોલીના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત.
તારીખ ૨૪/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ચલાલી ગામ ખાતે સાંસદ રાજપાલસિંહ જાદવના અધ્યક્ષતામાં ટુવા-વેજલપુર-માલુ વેચાત-ચલાલી થી કરોલીના રસ્તાના કામોનું…
-
કાલોલ તાલુકાના કાનોડ ગામના અરજદાર ને વીજ કનેક્શન ન આપતા કાયદાકીય લડતની શરૂઆત કરી.
તારીખ ૨૪/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાનોડ ગામના મનહરભાઈ રામાભાઇ મકવાણાને છેલ્લા બે વર્ષથી વીજ કનેક્શન ન આપતા અને…
-
કાલોલના શામળદેવી ગામની પ્રા.શાળા ખાતે ધોરણ 8 ની 50 કિશોરીઓને નિઃશુલ્ક “સ્વછતા કીટ”નું વિતરણ.
તારીખ ૨૪/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાની શામળદેવી ગામ ખાતે હેલ્પ એજ ઇન્ડિયા એન જી ઓ અને એસ એમ એફ…
-
કાલોલ શહેર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ભક્તિમય વાતાવરણમાં વસંત પંચમીની ઉજવણી કરાઈ.
તારીખ ૨૪/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે વસંત પંચમીના પાવન…
-
કાલોલના સુરેલીમાં પ્રદૂષણ ફેલાવતી ‘ભારત સિલિકા’ ફેક્ટરીને જીપીસીબી એ કારણદર્શક નોટિસ ફટકારી.૧૫ દિવસમાં ખુલાસો કરવા આદેશ.
તારીખ ૨૩/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સુરેલી ગામે કાર્યરત ભારત સિલિકા વર્ક્સ દ્વારા ફેલાવવામાં આવતા હવાના પ્રદૂષણ…









