KALOL(Panchamahal)
-
ધીરધાર કરનાર ઈસમે કરેલ ચેક રિટર્ન ના કેસમાં પતી પત્ની ને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હાલોલ કોર્ટે નો આદેશ.
તારીખ ૨૩/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગેરકાયદેસર ધિરાણ સમયે લીધેલ આરોપીનો ચેક પરત નહી આપી રકમ ભરી રિટર્ન કરાવી પતી પત્ની…
-
કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેકોનું વિતરણ.
તારીખ ૨૩/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આજરોજ નગરપાલિકાના સભાખંડમાં…
-
પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ
તારીખ ૨૨/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને “રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત સ્પર્શ લેપ્રેસી અવરનેસ કેમ્પેનની…
-
કાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ ની બાલાસિનોર ખાતે બદલી થતાં વિદાય સમારોહ યોજાયો.
તારીખ ૨૧/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીના હુકમ લઈ કાલોલ નગરપાલિકાના…
-
કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીની ઉપસ્થિતિ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક મળી.
તારીખ ૨૧/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ શહેર સ્થિત નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તથા મધ્ય…
-
કાલોલ છત્રીસ પરગણા રાજપૂત સમાજ નું ગૌરવ:ડૉક્ટર ઓફ ફિલોસોફી ની પદવી ગુહ મંત્રી અમિતભાઇ શાહનાં હસ્તે એનાયત.
તારીખ ૨૦/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ છત્રીસ પરગણા રાજપૂત સમાજ ના અ.સૌ વંદનાબા ધવલસિહજી પરમાર જેઓ ભરતસિંહજી વિજયસિંહજી પરમાર તથા…
-
મુફતી એ ગુજરાત સૂફી સંત સૈયદ અમિરુદ્દીન જીલાનીના વાર્ષિક ઉર્ષના જૂલુસ માં કાલોલના મોટીસંખ્યામાં અનુયાયીઓ જોડાયા.
તારીખ ૨૦/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ નવસારી ખાતે આવેલ ખાટકીવાડ મસ્જિદમાં આરામ ફરમાવતા મુક્તિએ ગુજરાત સૈયદ અમીરે મિલ્લતના ઉર્સની ઉજવણી બે…
-
કલોલ તાલુકા પ્રા.શિક્ષક સંઘની અધ્યક્ષતામાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ની ચાણક્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.
તારીખ ૧૯/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત ”ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ” અંતર્ગત પંચમહાલ જિલ્લા પ્રાથમિક સંઘ આયોજિત…
-
કાલોલ તાલુકાના વેજલપુર ખાતે 36 પરગણા રોહિત સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો.
તારીખ ૧૯/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના વેજલપુર મુકામે ૩૬ પરગણા રોહિત સમાજનો વિશાળ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો.…
-
કિડની પથરી: યોગ્ય તપાસ અને સારવારનું મહત્વ- ડૉ. સુનિલ પરમાર જય નારાયણ હોસ્પિટલ મધવાસ.
તારીખ ૧૮/૦૧/૨૦૨૬ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મધવાસ ગામ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે કિડની પથરીની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે…









