KALOL(Panchamahal)
-
સૃષ્ટિ સંસ્થા દ્વારા વીસરાતી વાનગીઓની વિશિષ્ટ હરીફાઈનું આયોજન.50 મહિલાઓએ સરળ,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ રજું કરી.
તારીખ ૨૬/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ વીસરાઈ રહેલી વાનગીઓને પુનઃ લોકભોગ્ય બનાવવાના ખાસ હેતુથી આ હરીફાઈ સૃષ્ટિ સંસ્થા ખાતે ગતરોજ 25…
-
કાલોલ નગરમાં પનુએલ મેથોડીસ્ટ ચર્ચ ખાતે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ ની ઉજવણી ભાવપૂર્ણ રીતે કરવામાં આવી.
તારીખ ૨૫/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરમાં 25 ડિસેમ્બર 2025 નાં રોજ ક્રિસમસના પવિત્ર દિવસે પનુએલ મેથોડીસ્ટ ચર્ચ ખાતે પ્રભુ…
-
ક્લિનિકલ એસ્ટબ્લીસમેન્ટ એક્ટ અંતર્ગત કાલોલ-હાલોલના ડૉક્ટરોની યોજાયેલ મીટિંગમાં હેલ્થ ઓફિસરે આપી મહત્વની માહિતી.
તારીખ ૨૫/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ અને હાલોલ તાલુકાના ડૉક્ટરો માટે ક્લિનિકલ એસ્ટબ્લીસમેન્ટ એક્ટ (CEA) પર એક મહત્વપૂર્ણ મીટિંગ મોટીસંખ્યામાં…
-
કાલોલ રેફરલ હોસ્પિટલમાં હેલ્થ કચેરી ખાતે રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ તરફથી 61 યુનિટ રક્ત એકત્રિત કરાયું.
તારીખ ૨૫/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાની સગર્ભા બહેનોનો,જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સમયે લોહી મળી રહે તે માટે મુખ્ય જીલ્લા આરોગ્ય…
-
કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા તાત્કાલીક તાલુકા પંચાયત પાસેના ટ્રાફિક ને નડતરરૂપ દબાણો દૂર કરાવી રોડ રસ્તાઓ ખુલ્લા કરાયાં.
તારીખ ૨૪/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ગોધરા-વડોદરા ને જોડતા હાઇવે માર્ગને અડીને આવેલા ટ્રાફિક ને…
-
જાંબુઘોડા ખાતે જોરીયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કૉલેજ તથા સરકારી કૉલેજોમાં રાજ્ય કક્ષાની એક દિવસીય કાર્યશાળા યોજાઈ.
તારીખ ૨૪/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ જોરીયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કૉલેજ જાંબુઘોડા (સરકારી કૉલેજ, જાંબુઘોડા) અને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત…
-
કાલોલ નગર ની શ્રી ભગિની સેવા મંડળ સંચાલિત શાળા ખાતે સંધિવા અને ચામડી તેમજ હાડકાંને લગતાં રોગોનો ફ્રી કેમ્પ યોજાયો.
તારીખ ૨૪/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગતરોજ શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા નિ:શુલ્ક સંધિવા અને ચામડીના રોગોનો કેમ્પનું આયોજન શ્રી…
-
“વૃક્ષો માટે મહિલાઓ”અભિયાન અંતર્ગત કાલોલ નગરપાલિકા દ્વારા હિન્દુ સ્મશાન વિસ્તારમાં વૃક્ષા રોપણનુ આયોજન કરાયું
તારીખ ૨૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ની…
-
નરેન્દ્ર મોદી વિચાર મંચ તથા કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા મફત આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં મોટીસંખ્યામાં દર્દીઓએ લાભ લીધો.
તારીખ ૨૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ બસ સ્ટેન્ડ સામે આવેલ સાંઈ કોમ્પલેક્ષ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ કાલોલ તાલુકાના સહયોગથી…
-
સંતાન પ્રાપ્તિના સપના સાકાર કરવાની સુવર્ણ તક. કાલોલ મધવાસ જય નારાયણ હોસ્પિટલ ખાતે સંતાન પ્રાપ્તિ નિદાન કેમ્પનું આયોજન.
તારીખ ૨૩/૧૨/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના મધવાસ ગામમાં જય નારાયણ હોસ્પિટલના ડૉ. સુનીલ પરમાર ના સહયોગથી એક વિશેષ સંતાન…









