KALOL(Panchamahal)
કાલોલ ના પીંગળી ગામે નવચેતન વિદ્યા મંદિર ના 50 વર્ષ પુરા થતાં સુવર્ણ જયંતી વર્ષ ની ઉજવણી કરવામાં આવી
તારીખ ૧૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલી પીંગળી ગામે નવચેતન વિદ્યા કેળવણી મંડળ દ્વારા શ્રી નવચેતન વિદ્યા…
વેજલપુર ગ્રામ પંચાયતમાં ૧૫ મી ઓગસ્ટ ની ખાસ ગ્રામ સભાનો ફિયાસકો થતા ૨૦ ઓગસ્ટ એ ગ્રામ સભા યોજવાની તારીખ જાહેર કરાઈ
તારીખ /૧૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ ના રોજ ખાસ ગ્રામ સભા નું આયોજન સરકાર…
કાલોલ તાલુકાના કાલંત્રા ગામે મહિલા ને સાસરી દ્વારા ત્રાસ આપતા ઝાડ ઉપર પોતાની જાતે ગળે ફાંસો ખાઇ પોતાનુ જીવન ટૂંકાવયુ
તારીખ ૧૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના કાલંત્રા નવીનગરી માં શાંતાબેન કલ્પેશભાઇ રાઠવા ને સાસરી દ્વારા ત્રાસ આપતા ઝાડ ઉપર…
બોરુ રિફાઇ પબ્લિક સ્કૂલના સંચાલક હઝરત સૈયદ નૈયરબાબા રીફાઇ દ્વારા ભારતીય થલ સેનામાં નિયુક્તિ પામેલ યુવાનનું સન્માન.
તારીખ ૧૯/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ આજરોજ કાલોલ તાલુકાના બોરુ ગામે આવેલ રિફાઇ પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા ભારતીય થલ સેનામાં નિયુક્તિ…
કાલોલ નગરમાં સોમનાથ પાતાળેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત પ્રથમ કાવડ યાત્રા યોજાઈ
તારીખ ૧૮/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ નગરના શિશુ મંદિર ખાતેથી પ્રથમ કાવડ યાત્રા નો પ્રસ્થાન કરવામાં આવ્યું કાલોલ નગરના સોમનાથ…
કાલોલ તાલુકાના ડેરોલ ગામે વર્ષો થી ભરાતો જન્માષ્ટમી એટલે ગોકળ આઠમ નો મેળો પરંપરાગત રીતે યોજાયો.
તારીખ ૧૮/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે વર્ષો થી ભરાતો જન્માષ્ટમી પર્વ નો મેળો આજે જામ્યો હતો…
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત માં ૧૫ મી ઓગસ્ટ ની ખાસ ગ્રામ સભા નો ફિયાસકો.!
તારીખ ૧૮/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ સમગ્ર ગુજરાતમાં ૧૫ ઓગસ્ટ ના રોજ ખાસ ગ્રામ સભા નું આયોજન સરકાર દ્વારા ૮ આઠ…
કાલોલ તાલુકાના ખડકી ગામે પવિત્ર શ્રાવણ મહિનામાં ચોથા શનિવારે હનુમાન મંદિરમાં સુંદર કાંડ યોજાયો.
તારીખ ૧૮/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ પવિત્ર શ્રાવણ મહિનામાં ચોથા શનિવારે કાલોલ તાલુકાના ખડકી ગામના હનુમાન મંદિરે શનિવારે સુંદર કાંડ નિમિત્તે…
કાલોલ પોલીસ દ્વારા નગરમાં અલગ-અલગ જગ્યાએ રેડ કરી જુગાર રમતા ૧૦ જુગારીઓને ઝડપી પાડયા.
તારીખ ૧૮/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ અને પીએસઆઇ એલ.એ.પરમાર, પીએસઆઇ પી.કે.કિશ્ચયન સહિત સ્ટાફ…
કાલોલ ની વિવિધ સરકારી કચેરીઓ,શાળા કોલેજ ખાતે સ્વતંત્ર દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
તારીખ ૧૫/૦૮/૨૦૨૫ સાજીદ વાઘેલા કાલોલ ભારત ની આઝાદી ને ૭૮ વર્ષ પૂરા થઈ ને ૭૯ માં વર્ષ મા પ્રવેશ કરેલ…










