KESHOD
કેશોદના જલારામ મંદિર તથા જલારામ બાપાના ભક્તો દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામી નાં એલફેલ ઉચ્ચારણો નો સખત વિરોધ નોંધવામાં આવ્યો
સુરતના અમરોલી માં આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી નામના સાધુએ લાખો ભાવીકોના પૂજનીય શ્રી જલારામ બાપા વિશે ન શોભે…
હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું
ખૂબ જ મોંઘવારી અને ઓછી આવક ને લઈને ઘણા કુટુંબ પોતાના બાળકને ભણાવવા મુશ્કેલી અનુભવતા હોય છે આવા મોંઘવારીના સમયમાં…
ફ્રેન્ડસ ઓફ કેટલના સ્લોગન સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને કુલ-૫૦ મણ લીલો ઘાસ ચારાનું દાન મળ્યું દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં ઘાંસ ચારો ન નાખતા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપી પુણ્યનું ભાથું બાંધ્યું…
મહાનગર પાલિકા,જુનાગઢ શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકતા અને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે.પરંતુ શહેરીજનો દ્વારા…
મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે નાની ખોડીયાર સેવા સહકારી મંડળી દ્વારા તુવેર ખરીદી કેન્દ્ર નો શુભ આરંભ કરવામાં આવેલ
મેંદરડા તાલુકા ની શ્રી નાની ખોડિયાર સેવા સહકારી મંડળી લી દ્વારા ઓન લાઈન નોંધણી થયેલ ખેડૂતો ને સરકાર તરફથી ખેડૂતો…
મહાશિવરાત્રી મેળો 2025 અંતગર્ત ભવનાથ તળેટી વિસ્તાર માં ગુજરાત રાજ્યના માનનીય ગૃહ મંત્રી મા.શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જૂનાગઢ મહાનગર પાલિકાના સફાઈ કામદારોને સાલ ઓઢાડી મીઠાઈ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા
સફાઈ કામદારો ભાઈઓ બહેનોની અથાગ મહેનત તડકામાં રાત દિવસ કરવામાં આવેલ કામગીરીને બિરદાવવામાં આવેલ આ તકે મા.કમિશનર ડૉ.ઓમ પ્રકાશની સૂચના…
વેરાવળ ઝોન ની અનેક બ્રાન્ચો પર સેકડો ભક્તો દ્વારા સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. સંત નિરંકારી મિશનના “સ્વચ્છ જળ- સ્વચ્છ મન” અભિયાન અંતર્ગત ભારતમાં દસ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો.
સંત નિરંકારી મિશન દ્વારા સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજ પિતાજીના પાવન સાનિધ્યમાં “સ્વચ્છ જળ- સ્વચ્છ મન” યોજના ના…
સુરત ખાતે યોજાનારી ઓપન એશિયા પાવર લીફ્ટીંગ-૨૦૨૫માં કાજલબેન દયાતરને ૪ ગોલ્ડ મેડલ મેળવવા બદલ અભિનંદન
સુરત ખાતે યોજાનારી ઓપન એશિયા પાવર લીફ્ટીંગ-૨૦૨૫માં કાજલબેન દયાતરને ૪ ગોલ્ડ મેડલ મેળવવા બદલ અભિનંદન વર્લ્ડ રો પાવર લીફ્ટિંગ ફેડરેશન…
આઈ.સી.ડી.એસ. શાખા મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પોષણ ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ(શ્રી અન્ન્ન) માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા તેમજ માતા યશોદા એવોર્ડ વર્ષ ૨૦૨૧-૨૨ વિતરણ કાર્યક્રમ
મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈ.સી.ડી.એસ યોજનાના લાભાર્થીઓના પોષણ અને આરોગ્ય માટે સતત પ્રયત્નશીલ છે. આ યોજનાના લાભાર્થી બાળકો,કિશોરીઓ,સગર્ભા મહિલાઓ…
કેશોદ ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન : ૩૦૦થી વધુ પશુપાલકોએ લાભ લીધો, તજજ્ઞો દ્વારા પશુપાલકોને પશુ પસંદગી, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય અને પશુ પોષણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે જિલ્લાના પશુપાલકો માટે પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય, જિલ્લા પંચાયત જૂનાગઢ, પશુ દવાખાના કેશોદના સંયુક્ત ઉપક્રમે જિલ્લા…
કેશોદ ખાતે નવમા શિવધારા વાર્ષિક મહોત્સવની ભવ્યાતીભવ્ય ઉજવણી કરવામાં આવી
કેશોદ શહેરના અમૃત નગર વિસ્તારમાં આવેલ શ્યામ એપાર્ટમેન્ટ પાસે બે દિવસીય શિવધારા વાર્ષિક મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી બોમ્બે…










