KESHOD
-
કેશોદમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
કેશોદના વ્રજવાડી પાર્ટી પ્લોટ ખાતે પ્રકાશન ક્ષેત્રે એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી…
-
કેશોદના શેરગઢ ગામ ના બે યુવાનો હૈદરાબાદ ખાતે થી આર્મી ની ટ્રેનીંગ પૂર્ણ કરી માદરે વતન આવતા સ્વાગત કરવામાં આવ્યું
કેશોદ તાલુકાના શેરગઢ ગામ ના બે બાવીસ વર્ષીય યુવાનો હૈદરાબાદ ખાતે થી આર્મી ની ટ્રેનીંગ પૂર્ણ કરી વતન પરત આવતા…
-
કેશોદ તાલુકાના શેરગઢના કૃષ્ણનગર ખાતે શ્રી નિલકંઠ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રંગેચંગે સમાપન
કેશોદ ના શેરગઢ ના કૃષ્ણનગર માં ગામ સમસ્ત શ્રી નિલકંઠ મહાદેવ શિવાલય માં નિલકંઠ મહાદેવ નો ગ્રામ જનો દ્વારા ભવ્ય…
-
જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાલાગામ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
નાગરિકોએ પીએમજેવાય કાર્ડ, જાતિ ના દાખલા, રેશનકાર્ડ, પીએમ કિસાન અંતર્ગતની વિવિધ સેવાઓનો એક જ સ્થળે લાભ લીધો : સ્થળ પર…
-
કેશોદમાં કેન્દ્રીય મંત્રી ની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા મુખ્ય માર્ગો પર નીકળી
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના વિજયની કેશોદમાં આન, બાન, શાનથી ઉજવણી કરવા દેશભક્તિના રંગમાં…
-
કેશોદમાં બ્રહ્મસમાજ ના બાળકોની પાંચ દિવસીય શિબિર યોજવામાં આવી.
કેશોદ બ્રહ્મ સોશ્યલ ફોરમ અને સમસ્ત બ્રહ્મસમાજ કેશોદ દ્વારા દર વર્ષે શિયાળું અને ઉનાળું વેકેશનમાં બ્રહ્મ શિબિર નું આયોજન કરવામાં…
-
આઝાદ ક્લબ-કેશોદ ખાતે ભારતીય સેનાના પૂર્વ સૈનિકોનું અદકેરુ સન્માન કરવામાં આવ્યું
આઝાદી સમયથી કેશોદ શહેરમાં રાષ્ટ્રીય,સામાજિક,શૈક્ષણિક, સેવાકીય અને રમત ગમત જેવી પ્રવૃત્તિઓમાં કાર્યરત આઝાદ ક્લબ દ્વારા તેની સેવાના 75 વર્ષ પૂર્ણ…
-
કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં આવે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે નિઃશુલ્ક ગાયનેક સેમિનારનું આયોજન કરવામાં આવેલ
આંબાવાડી વિસ્તારમાં આવે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે નિશુલ્ક ગાયનેક સેમિનાર નું આયોજન કરવામાં આવેલું હતું કાર્યક્રમની શરૂઆત હેપી ધનેશા દ્વારા…
-
કેશોદ પેન્શન ધારકો માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતે હયાતીની નોંધણી કરવામાં આવી રહી છે
પેન્શન ધારકોએ પોતાની હયાતી ની ખરાઈ માટે ટ્રેઝરી ઓફિસ, બેંક કે અન્ય વિભાગમાં જવું પડતું હતું પરંતુ હાલમાં સરકાર શ્રી…
-
મંઝિલ ઉનીકો મિલતે હૈ,જીન કે સપનો મે જાન હોતી હૈ,પંખ સે કુછ નહી હોતા,હોંસલો સે ઉડાન હોતી હૈ કેશોદ ની સંપૂર્ણ અંધ વિધાર્થિનીએ ધોરણ 12 માં 84.33 પી. આર. સાથે ઉતીર્ણ થઈ
તાજેતરમાં ફેબ્રુઆરીમાં લેવાયેલ ધોરણ 12 બોર્ડ ની પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવેલું છે જેમાં કેશોદ જી ડી વાછાણી કન્યા…









