KESHOD
-
કેશોદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો સમર કેમ્પ: બાળકો માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર
મોબાઈલ-ટીવી ભૂલી બાળકો યોગમય બન્યા: કેશોદના સમર કેમ્પમાં ૧૨૫થી વધુ બાળકો ઉત્સાહભેર જોડાયા જૂનાગઢ,તા.૨૧ કેશોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ…
-
કેશોદમાં ધોરણ 10નું પરિણામ ઝળહળ્યું : વિદ્યાર્થીનીઓનો દબદબો, ટોપ-7માં દીકરીઓનો કબજો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં રાજ્યનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે.…
-
કેશોદમાં દિકરીઓ માટે શિક્ષણ ક્રાંતિ, સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં હવે નિઃશુલ્ક વિજ્ઞાન પ્રવાહ સાથે ધો. 9 થી 12 સુધી આધુનિક સુવિધાઓ સાથે નિ:શુલ્ક શિક્ષણ
કેશોદ સ્થિત સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં દિકરી ઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. શાળામાં અદ્યતન બિલ્ડિંગમાં ધોરણ…
-
વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા લાઇબ્રેરીની મુલાકાત અને જ્ઞાન પ્રેરણાનો સંદેશ
વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા જ્ઞાન પ્રત્યે જાગૃતિ લાવવા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી…
-
કેશોદમાં ચૂંટણી પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, શાંતિ જાળવવા સઘન પ્રયાસ, એસ.પી. બીપીનચંદ્ર ઠક્કર સાથે પોલીસ સ્ટાફનો શહેરના વિસ્તારોમાં વ્યાપક બંદોબસ્ત
સ્થાનિક નગરપાલિકાની આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને કેશોદ પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા…
-
કેશોદના અજાબ ગામે વ્યાસ પરિવાર દ્વારા બહુચરાજી મંદિર ખાતે શ્રી મદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું
અજાબ ગામે કટલેરી બજાર વ્યાસ ગરબી ચોક બહુચરાજી મંદિર ના પટાંગણમાં શ્રી યુવા કથાકાર શ્રી પ્રશાંત વ્યાસજી ના વ્યાસ પીઠે…
-
જૂનાગઢ જિલ્લામાં તા.૫ મે સુધી મંજુરી વગર સભાસરઘસ યોજી શકાશે નહીં
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર વગર પરવાનગી એ કઈ સભાસરઘસ…
-
જૂનાગઢ જિલ્લામાં મતદાન જાગૃતિ અભિયાન વ્યાપક બન્યું તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ રેલીના માધ્યમથી અચૂક મતદાનનો સંદેશ આપ્યો
રાજ્ય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ આગામી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા ઉમદા હેતુથી આજે જૂનાગઢ જિલ્લામાં વ્યાપક સ્તરે મતદાન…
-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત
જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું રાજ્યપાલ શ્રી…
-
માંગરોળ ખાતે વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની યોજાઈ ડૉ.કેતન પરમારને વિશ્વ રેકોર્ડ બદલ ભવ્ય સન્માન અપાયું
માંગરોળ ખાતે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી રૂપે “વર્લ્ડ રેકોર્ડ એચિવમેન્ટ સેરેમની” ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક…