KESHOD
-
જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ કેશોદના ચર ગામે ભૂલકાઓને હર્ષોલ્લાસ સાથે કરાવ્યો શાળા પ્રવેશ
કલેકટર શ્રી યોગેશ ચૌધરી આજે કેશોદ તાલુકાના ચાર ગામે નાના ભૂલકાઓને હર્ષોલ્લાસ સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો. સાથે જ શિક્ષણ…
-
કેશોદના કણેરી ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો કણેરી ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો
કેશોદ તાલુકાના કણેરી ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજસેવી લખનભાઈ ભરડાના માર્ગદર્શન અને આયોજન હેઠળ…
-
સરકારી આદર્શ નિવાસી શાળા, કેશોદ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે સરકારી આદર્શ નિવાસી શાળા, કેશોદ ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં…
-
ભારત વિકાસ પરીષદ આયોજિત પરિવાર મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ભારત વિકાસ પરીષદ આયોજિત દશ થી વધારે સ્પર્ધાના વિજેતાઓ નું સન્માન કરવામાં આવ્યું.
ભારત વિકાસ પરિષદ એ 1963માં સ્થાપિત એક રાષ્ટ્રીય સ્તરની સેવા-સંસ્કાર સંગઠન છે. “સ્વસ્થ, સમર્થ, સંસ્કારિત ભારત” ના ધ્યેય સાથે તે…
-
કેશોદના ગોપેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે ચતુર્થ પાટોત્સવ ઉજવવામાં આવ્યો શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિરના પટાંગણમાં હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ બટુક ભોજન સત્સંગ સહિત કાર્યક્રમો યોજવામાં આવ્યાં…
કેશોદ શહેરના વેરાવળ રોડ પર કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ શ્રી ગોપેશ્ર્વર મહાદેવ મંદિર ના પ્રાણપ્રતિષ્ઠા ને ચાર વર્ષ પુર્ણ થતાં ચતુર્થ…
-
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેશોદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત કેશોદ નગરપાલિકા દ્વારા બડોદર-ફાગળી રોડ સ્થિત આવેશ સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
-
કેશોદના સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે ૨૭મો પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો
કેશોદના નહેરુનગર વિસ્તારમાં આવેલ શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર ખાતે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મંદિરનો ૨૭મો પાટોત્સવ મહોત્સવ ભક્તિભાવ અને…
-
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે કેશોદમાં ભવ્ય સાઇકલ રેલી યોજાઈ, યુવાનો, બાળકો અને વિવિધ સામાજિક સંગઠનો જોડાયા સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ અપાયો
વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે કેશોદ શહેરમાં “માય ભારત યુથ વોલન્ટિયર્સ”ના આયોજન હેઠળ ભવ્ય સાઇકલ રેલી યોજાઈ હતી. આ રેલીમાં કેશોદ…
-
કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારીઓનું ભવ્ય સન્માન.
કેશોદ ખાતે આવેલ ઓદિત્ય બ્રહ્મ સમાજ વાડીમાં આજે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થી તથા નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહનું ભવ્ય…
-
કેશોદમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન, ધાર્મિક કાર્યક્રમોને લઈ ભક્તોમાં ઉત્સાહ
કેશોદ ના સોની સમાજ ખાતે ધાર્મિક ભાવનાને ઉજાગર કરતો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાવા જઈ રહ્યો છે. પવિત્ર ભાગવત કથાના…









