KESHOD
કેશોદ તાલુકાના પાણખાણ ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની સાફ-સફાઈ કરવામાં આવી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા, ૧૭ સપ્ટેમ્બરથી દેશ વ્યાપી “ સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનને સાર્થક…
આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ શાળાઓના આરોગ્ય તપાસણી કરવામાં આવી
આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંતર્ગત વિવિધ શાળાઓમાં ગુજરાત સરકાર દ્વારા અવનવી યોજનાઓ હેઠળ કાર્ય થતા હોય છે આજરોજ…
સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દવારા શહેરમાં શૌચાલયો,મુખ્ય માર્ગ તેમજ શાકભાજી માર્કેટમાં સફાઇ અભિયાન…
રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવે છે,તેમજ…
કેશોદ સમસ્ત કોળી સમાજના નવરાત્રી મહોત્સવ નું મેગા ફાઈનલ સાથે સમાપન થયું
કેશોદ સમસ્ત કોળી સમાજ આયોજિત નવરાત્રી મહોત્સવ કેશોદના માંગરોળ રોડ પર યોજવામાં આવ્યો હતો જેમાં નવલાં નવરાત્રીના દિવસોમાં આસુરી શક્તિનો…
કેશોદના અજાબ ગામે ખેતરમાં આવેલી મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું…
કેશોદના અજાબ ગામે ખેતરમાં મગર નજરે પડતાં વનવિભાગ ને જાણ કરવામાં આવી હતી. આજ રોજ અજાબના ખેડૂત હિરેનભાઈ આંકોલા પોતાની…
કેશોદના અજાબ ગામે નાના બાળકો દ્વારા છેલ્લા ૫૨ વર્ષથી શેરી ગરબાનુ પારંપરિક રીતે થતું આયોજન
અજાબ બહુચરાજી મંદિર ખાતે વ્યાસ ગરબી ચોક માં દર વર્ષેની જેમ આ વર્ષે પણ સંપૂર્ણ પારંપરિક રીતે માતાજીની નવરાત્રીની ભવ્ય…
ખેડૂતોના હૈયા પર શું વિતતી હશે ! કેશોદના અજાબ ગામે કડાકા ભડાકા સાથે વરસાદ પડતાં મગફળીના પાકને ભારે નુકસાની મગફળી, સોયાબીન જેવા પાકોને ભારે નુકસાન મૂંગા પશુઓનો ચારો પણ નિષ્ફળ
કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ અઢી થી ત્રણ ઈચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં મગફળીના પાકને નુકસાન થયું હોવાનું જાણવા…
કેશોદમાં સમસ્ત મહિયા રાજપૂત સમાજ દ્વારા આસ્થાભેર નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો સમસ્ત મહિયા રાજપૂત સમાજ ની બહેનોએ તલવાર રાસ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
: કેશોદ શહેર તાલુકામાં વસતાં મહિયા રાજપૂત સમાજ દ્વારા સામુહિક નવરાત્રી રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આસુરી શક્તિનો નાશ…
કેશોદ ખાતે મંગલધામ સોસાયટીના કોળી સમાજ ના રહીશો દ્વારા નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ જીલ્લા ના કેશોદ ખાતે મંગલધામ સોસાયટીના કોળી સમાજના રહીશો દ્વારા આ વર્ષે ખૂબ જ સરસ મજાનું નવરાત્રી રાસોસ્તવ નું…
કેશોદ નવદુર્ગા ગરબીમંડળ નારાયણ માં છેલ્લા દસ વર્ષ થી પ્રાચીન નવરાત્રી ની ઉજવણી કરવા માં આવે છે
નવરાત્રી ના આ પાવન દિવસો માં કેશોદ નારાયનનગર પર સ્થાનિક રહેવાસીઓ દવારા નવરાત્રિ ની નવ દિવસ ભવ્ય ઉજવણી કરવા માં…










