KESHOD
કેશોદ પોલીસ દ્વારા ‘ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી’ અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની ઉપસ્થિતિમાં કેશોદ ખાતે ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો…
કેશોદમાં આજે અનંત ચતુર્દશી નિમિત્તે હૈયામાં હરખ અને આંખોમાં આંસુ સાથે ભક્તો આપી બાપ્પાને વિદાય…
કેશોદમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશોત્સવનો છેલ્લો દિવસ એટલે અનંતચતુર્દશી ના રોજ ગણેશોત્સવના 10 દિવસોમાં ભક્તો બાપ્પાને અનેક પ્રકારનાં…
જુનાગઢ જિલ્લાના કેશોદમાં ઉમરેટીયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન
કેશોદમાં આજરોજ સ્વ.ગંગાબેન પરશોતમભાઈ ઉમરેટીયા,(રહે.બરસાનાસોસાયટી મનમંદિર), ઉ.વર્ષ.75નું દુઃખદ અવસાન થયેલ છે, કે જેઓ દિલસુખભાઈ પરશોતમભાઈ ઉમરેટીયાના માતૃશ્રી થાય છે.આ દુઃખદ…
કેશોદ હિન્દુ સ્મશાન ખાતે મૃતાત્માઓના અસ્થિને પુષ્પાંજલિ કરતાં સદગતના પરિવારજનો
કેશોદ ખાતે માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હિન્દુ સ્મશાન ખાતે એકત્રિત થયેલાં…
કેશોદ નગર પાલિકા દ્વારા કેશોદ વાસીઓને મળશે એક વધુ સુવિધા
ઘણા વર્ષોથી કેશોદના લોકોની માંગ હતી કે કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં નગર પાલિકા ને દાનમાં મળેલ કિંમતી જમીનમાં શહેરી જનો માટે…
જુનાગઢ ખાતે આરોગ્ય લક્ષી ખૂબ પ્રસંસનીય કામગીરી કરનાર હાટકેશ હોસ્પિટલ દ્વારા એક વિશિષ્ટ સન્માન નો કાર્યક્રમ યોજાઈ ગયો
સમારંભ ની શરુઆત માં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો બકુલભાઈ બુચે આમંત્રિતો અને મહાનુભાવો નું સ્વાગત કરતા ત્રીસ વર્ષ જૂની આ…
કેશોદ શહેર તેમજ તાલુકામાં ગણેશોત્સવનો વાજતેગાજતે ઉત્સાહભેર થયો પ્રારંભ
કેશોદ શહેર અને તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગણેશ ચતુર્થી થી રિધ્ધિ સિધ્ધિ ના દાતા ગજાનન ગણપતિ દાદાની આકર્ષક કલાત્મક મૂર્તિઓ…
કેશોદ જલારામ મંદિરે 322 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 22 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું
કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા,તથા બોડી ચેક અપ આમ જુદાજુદા 3 કેમ્પનું …
ગુજરાત સરકારના ગુજકોસ્ટ , જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંયુક્ત ઉપક્રમે નેશનલ સાયન્સ સેમીનાર 2024નું આયોજન કરવામાં આવેલ
ગુજરાત સરકાર ના ગુજકોસ્ટ , જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી ,પ્રાથમીક જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી જૂનાગઢ તથા શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક…
કેશોદની આઝાદ ક્લબ ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ -2024ની ઉજવણી કરવામાં આવી
સમગ્ર દેશમાં રમતગમતની પરંપરાને યાદ કરવા માટે 29 ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે મેજર ધ્યાનચંદ…








