KESHOD
-
કેશોદ નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ ઉદઘાટન ની રાહ જોવે છે પાંચેક માસથી તૈયાર છતાં અલીગઢીયા તાળાં…
ગુજરાત સરકાર ની સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે ટાઉનહોલ માંગરોળ રોડ પર શરદચોક પાસે તકિયા તરીકે…
-
આગામી જન્માષ્ઠમી નો તહેવાર મટકી ફોડ સાથે ધામ ધુમ થી ઉજવવામાં આવશે
ભારતીય સંસ્કૃતિના અનેક તહેવારો પૈકી જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી નંદ ઘેર આનંદ ભયો….. ના નાદ સાથે શોભાયાત્રા યોજી ખુબ ધામધૂમ…
-
રમતોત્સવ 2024-25 અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ,કબડ્ડી,ખોખો અને એથલેટિકસ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા,કેશોદ ખાતે યોજાઈ
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ,ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત ગમત અધિકારી-જુનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય…
-
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયમાં વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જૂનાગઢ સંગ્રહાલયમાં વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પુરાતત્વ નિયામક અને સંગ્રહાલય વિભાગ, રમતગમત યુવા અને…
-
કેશોદ સ્થિત શ્રી જી.ડી.વાછાણી કન્યા વિદ્યાલય ખાતે સ્કૂલ સેફ્ટી સેમિનાર યોજાયો
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા મામલતદાર કચેરી તથા એન.ડી.આર.એફ ની ટીમ દ્વારા કેશોદ શહેરની જી.ડી.વાછાણી કન્યા વિદ્યાલય ખાતે કોમ્યુનિટી અવેરનેસ પ્રોગ્રામ…
-
જૂનાગઢ કલેકટરે ફાગળી ગામની શાળા, આંગણવાડી અને મધ્યાહન ભોજન સહિતની વિગતો મેળવી જૂનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ફાગળી ગામની શાળા, આંગણવાડી અને મધ્યાહન ભોજન સહિતની વિગતો મેળવી
જુનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ તાલુકાનાં ફાગળી ગામે મુલાકાત લીધી હતી.તેઓશ્રીએ ફાગળી પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને મધ્યાહન ભોજન…
-
જૂનાગઢ કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ સિવિલ હોસ્પિટલની લીધી ઓચિંતી મુલાકાત
જુનાગઢ કલેકટરશ્રીએ હોસ્પિટલની માળખાકીય વ્યવસ્થાઓ અને દાખલ દર્દીઓની સારવાર અંગેની વિગતો મેળવી સરકાર નાગરિકોના આરોગ્ય અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.…
-
જૂનાગઢ ખાતે ભારતીય મઝદુર સંધ આશા તથા આશા ફેસિલીટેર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ ને લઈ ને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવેલ તેમાં ભારતીય…
-
સંત નિરંકારી મિશન દ્વારા કેશોદના અજાબ ગામે રવિવારે રક્તદાન શિબિર અને આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવશે
આગામી તારીખ ૪/૮/૨૪ ને રવિવારે કેશોદ તાલુકાના અજાબ ગામે સંત નિરંકારી મિશન દ્વારા શ્રી પટેલ સમાજ ખાતે સવારે 10 થી…
-
કેશોદ રઘુવંશી સોશ્યલ ગ્રુપ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ આંતર રાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ સ્પર્શમાં કેશોદનું ગૌરવ વધારતો રઘુવંશી
કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ નવ…









