KHERALU
-
આ કાર્યક્રમનું અધ્યક્ષપદ કૃષિ તથા ગ્રામ વિકાસ પ્રભાગ (RERF)ની રાષ્ટ્રીય અધ્યક્ષ બ્રહ્માકુમારી સરલાદીદીએ સંભાળ્યું હતી
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,ખેરાલુ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-મહેસાણા, એમ.વી. એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ-મંદ્રોપુર તથા કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ, પ્રજાપિતા બ્રહ્માકુમારી…
-
મહેસાણા જિલ્લાના તારંગા તીર્થંકર વનની મુલાકાત લેતા રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,ખેરાલુ આજરોજ મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના તારંગા ખાતે રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે તીર્થંકર વનની મુલાકાત…
-
12 અતિજોખમી સગર્ભા માતાઓને પોષણકીટ આપવામાં આવી
વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,ખેરાલુ ખેરાલુ તાલુકાના ચોટીયા આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ખાતે ગતરોજ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો…
-
ચૌધરી આશાબેન ફોરેસ્ટર તથા ભરતજી વનરક્ષકના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતીની શિબિરનું આયોજન કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,ખેરાલુ ખેરાલુ તાલુકાના ડભોડા રાઉન્ડના અરઠી ગામે વન વિભાગ નર્સરી ખાતે ચૌધરી આશાબેન ફોરેસ્ટર તથા ભરતજી વનરક્ષકના અધ્યક્ષ…
-
ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે મહાકાલી ગ્રામિણ નાઈટ ટુર્નામેન્ટ ડભોડા ખાતે આયોજન કરેલ હતું.
વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,ખેરાલુ મહાકાલી ગ્રામિણ નાઈટ ટુર્નામેન્ટ ડભોડા માં ફાયનલ માં સિપોર જીત્યું ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે મહાકાલી ગ્રામિણ નાઈટ…
-
ડેપ્યુટી કલેકટરે મેરેજ એનિવર્સરીમાં ખેરાલુના ચોટીયા આયુષ્માન આરોગ્ય મંદિરની પાંચ સગર્ભા બહેનો ને પોષણકીટ પહેલ કરવામાં આવી
સગર્ભા પોષણકીટ વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,ખેરાલુ આજનું યુવાધન પોતાની મેરેજ એનિવર્સરી હોટેલમા, કેક મા અન્ય ખર્ચ કરવા જતા હોય છે. એવામાં…
-
ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારી દ્વારા સગર્ભા માતાઓની સંભાળ લેવામાં આવી
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,ખેરાલુ ખેરાલુ અર્બન હેલ્થ સેન્ટરના આરોગ્ય કર્મચારી દ્વારા સગર્ભા માતાઓની સંભાળ લેવામાં આવી જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.…
-
ઘર આંગણે જ સરકારી સેવા સહાયનો લાભ મળે તે માટે યોજાયો સેવા સેતુ કાર્યક્રમ
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,ખેરાલુ ઘર આંગણે જ સરકારી સેવા સહાયનો લાભ મળે તે માટે યોજાઈ રહેલા સેવા સેતુ કાર્યક્રમના 10 માં…
-
ત્રણેક અતિજોખમી સગર્ભઓને સરકારની નમોશ્રી યોજના નો લાભ અપાવ્યો.
વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,ખેરાલુ નમો શ્રી યોજના હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડભોડા ના મેડિકલ ઓફિસર ડૉ. ભાર્ગવ પ્રજાપતિ ના સુપરવીઝન…
-
નવરાત્રી મહોત્સવમાં આરોગ્ય વિભાગ દ્રારા આરોગ્ય લક્ષી માહિતી નો પ્રચાર પ્રસાર ની કામગીરી કરવામાં આવી.
વાત્સલ્યમ સમાચાર, બળવત સિંહ ઠાકોર, ખેરાલુ ખેરાલુ પોલીસ પોલીસ અધિકારી ડૉ. અલ્કેશ બી શાહની દેખરેખ નીચે ડભોડા પ્ર.આ.કે ના…