KHERGAM
-
ખેરગામના ટપાલીને ભાવભીની વિદાય અપાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ટપાલી શ્રી મંગુભાઈ રડીયાભાઈ પટેલને નિવૃત્તિ પ્રસંગે ભાવભીની વિદાય…
-
ખેરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે હેતુથી શાંતિ સમિતિની બેઠક…
-
ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પાણીની સમસ્યાનો અંત આવ્યો છે. આ મુદ્દે સમાચાર પ્રસિદ્ધ થતાં વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી બુધવારે સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી હતી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વાવ ગામના દેસાઈ ફળિયામાં આવેલ બોરનો હેન્ડપમ્પ છેલ્લા કેટલાક સમયથી બંધ પડ્યો હતો, જેના કારણે સ્થાનિક…
-
ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ પાણી નહીં તો મત નહીં”ના સૂત્ર સાથે આવનારી ચૂંટણીના બહિષ્કારની ચીમકી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાવ ગામના દેસાઈ ફળિયામાં પાણીની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ફળિયામાં…
-
ખેરગામ ખાતે રાતેબ-એ-રિફાઈનો કોમી એકલાસના માહોલ વચ્ચે ભવ્ય જલસો યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામ ખાતે શનિવારના રાત્રે રાતેબ-એ-રિફાઈનો શાનદાર અને નુરાની જલસો ધર્મપ્રેમી જમીર અહમદ ગુલામ મુસ્તફા…
-
ખેરગામમાં ચૂંટણી ગરમાવો ચરમસીમાએ: “16 તાલુકા પંચાયત અને 2 જિલ્લા પંચાયત બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત” – કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલનો દમદાર દાવો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્રિપાખીયા મુકાબલાની વચ્ચે…
-
ખેરગામમાં શનિવારે રાતેબ-એ-રિફાઈના શાનદાર જલસાનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રાતેબ-એ-રિફાઈનો શાનદાર જલસાનું આયોજન શનિવાર તા.11 એપ્રિલના રોજ રાત્રે 10…
-
સમસ્ત આદિવાસી સમાજની રજૂઆત પર રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા સ્ટેટ બેંક વિરુદ્ધ લાલ આંખ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ,નવી દિલ્હી ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આદિવાસીઓની બેકલોગની 321 જગ્યાઓમાં ગેરરીતિ…
-
ખેરગામમાં ત્રિપાખીયો મુકાબલો તૈયાર, રાજકીય હલચલ તેજ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામ તાલુકામાં તાલુકા પંચાયતની 16 તથા જિલ્લા પંચાયતની 2 બેઠકો માટેની ચૂંટણીનો ધમધમાટ શરૂ થતાં…
-
સેવાનિવૃત્ત થઈ માતૃભૂમિ પરત ફરેલા વીર જવાન મુકેશભાઈ બોરીચાનું નવસારી ખાતે ભવ્ય સ્વાગત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ભારતીય સેનાના સીમા સુરક્ષા દળ (BSF) માં પોતાની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા આપીને નિવૃત્ત થયેલા જવાન…