KHERGAM
-
અટગામ સાંઈ મંદિરે શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ અટગામ ખાતે પ્રસિદ્ધ સાંઈ મંદિરે તા. 30 જૂન, 2026થી 6 જુલાઈ, 2026 દરમિયાન રાત્રે 7:00થી 10:00…
-
ખેરગામમાં કોમી એકતા અને એખલાસભર્યા માહોલમાં કલાત્મક તાજીયાઓનું ઝુલૂસ સંપન્ન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ – ખેરગામ ખેરગામમાં મહોરમ પર્વ નિમિત્તે શુક્રવારે મુસ્લિમ સમાજ દ્વારા હઝરત ઇમામ હુસેન તથા કરબલાના મેદાનમાં…
-
પીપલગભાણ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026ની ઉજવણી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પીપલગભાણ વિભાગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.જી. વશી સાર્વજનિક હાઈસ્કૂલ, પીપલગભાણ ખાતે તા. 25/06/2026ના રોજ કન્યા…
-
જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ “વિદ્યાર્થીઓએ હંમેશા ઉચ્ચ લક્ષ્યાંકો રાખવા જોઈએ” – સમીર ડી. જોશી જનતા માધ્યમિક શાળા, ખેરગામ ખાતે પ્રગતિનો…
-
ખેરગામ કુમારશાળા અને કન્યા શાળાનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ ઉત્સાહભેર યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ, તા. 24 જૂન 2026: ખેરગામ કુમારશાળા અને કન્યા શાળા દ્વારા સંયુક્ત રીતે શાળા પ્રવેશોત્સવ-2026 કાર્યક્રમનું…
-
ખેરગામના વાડ ગામે ગૌચરની જમીનમાં ‘લો કોલેજ સ્થાપવા સામે વિરોધ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ ગામના ગ્રામજનોએ ગામની ગૌચર જમીનમાં પ્રસ્તાવિત લો કોલેજની સ્થાપના સામે વાંધો ઉઠાવી મામલતદાર…
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાત્રી ગ્રામસભામાં ખેરગામની ગટરનો પ્રશ્ન ઉઠ્યો, 25 વર્ષ જૂની યોજના સામે ઉઠ્યા સવાલો
300થી વધુ ઘરોના કનેક્શન ધરાવતી ગટર યોજના વારંવાર ઉભરાતાં ગ્રામજનોમાં રોષ, પાણીની સમસ્યા પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂ ખેરગામ, : મુખ્યમંત્રી…
-
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીના ખેરગામ તાલુકાના આછવણી ગામે વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આછવણી ગામે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો…
-
ખેરગામ તાલુકામાં ફૂડ પોઈઝનિંગના 20 કેસ નોંધાતા પ્રશાસન દોડતું થયું, ગોરી આશ્રમશાળામાં તાત્કાલિક આરોગ્ય તપાસ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના ગોરી ગામ સ્થિત આશ્રમશાળામાં તા. 15 જૂન 2026ની રાત્રે ફૂડ પોઈઝનિંગના 20 શંકાસ્પદ કેસ…
-
ખેરગામના બહેજ ગામે બાઈક અડફેટે આધેડનું મોત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામના બહેજથી ક્રુતિખડક રોડ પર આવેલા ઝરા ફળિયામાં ચાલતા જઈ રહેલા ૫૮ વર્ષીય રતિલાલભાઈ નરસિંહભાઈ પટેલને…









