KHERGAM
-
ખેરગામમાં પાણીની સમસ્યા નિવારવા અલગ અલગ વિસ્તારમાં 20 જેટલા બોર કરાયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારમાં ઉનાળા દરમ્યાન પાણીની સમસ્યા ઉદ્ભવતી હોય જેના ઉકેલ માટે ગ્રામ પંચાયતને…
-
ખેરગામમાં ઉનાળાની પાણી સમસ્યા નિવારવા માટે 20 જેટલા બોર અને હેન્ડપંપનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા ઉનાળાની ઋતુમાં પાણીની વિકટ સમસ્યાને દુર કરવા હેતુસર ગામના વિવિધ વિસ્તારમાં 20…
-
પ્રો. ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ આંગણવાડી અને શાળાઓમાં બાળહિતના લોકસેવા કાર્યક્રમો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રો. ડૉ. મનોજ ગોંગીવાલા, ગુજરાત સરકારના એજ્યુકેશન યુનિટ પંચ પ્રકલ્પના કોર્ડિનેટર તથા સર પી. ટી. સાયન્સ…
-
ખેરગામ ની ભાગવતકથા પહલગામ શહીદો ને અર્પણ કરાઈ*
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ભવાની મંદિર ખેરગામ ખાતે પહલગામ શહીદો ને સ્મરણાર્થે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભાગવતકથા માં…
-
ખેરગામ:ઓપરેશન સિંદૂર” અંતર્ગત રાષ્ટ્રરક્ષક જવાનોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ રાષ્ટ્રપ્રેમના ભાવને ઉજાગર કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જીવન અર્પણ કરનાર જવાનોના બલિદાનને સ્મરીને, રામજી મંદિર…
-
વીર સૈનિકોના કલ્યાણ માટે ખેરગામમાં રક્તદાન શિબિરનું આયોજન — 76 યુનિટ રક્ત એકત્ર
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ અતુલ ડેવલપમેન્ટ ફંડ અને ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ખેરગામ નવારોડ ખાતે વીર સૈનિકોના કલ્યાણને…
-
ખેરગામમાં ગંભીર બનેલી ટ્રાફિક સમસ્યા સામે તંત્ર નિષ્ક્રિય: નાગરિકો યાતનામય જીવન જીવે છે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા મથક તરીકે વિકસ્યા પછી એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન વસવાટ,…
-
જનતા માધ્યમિક શાળા, ખેરગામે ધોરણ 10માં નોંધાવ્યું 71.83% પરિણામ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં ખેરગામ તાલુકાની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત શાળા, જનતા…
-
ખેરગામની કન્યા અને કુમાર શાળામાં અઢળક ખર્ચ છતાં ટકાઉ બાંધકામનો અભાવ ફરી સમારકામ હેઠળ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ: ખેરગામની સદી જૂની રતનબાઇ કન્યાશાળા અને કુમાર શાળામાં હાલમાં પુરજોશમાં સમારકામ ચાલી રહ્યું છે. પરંતુ…
-
ખેરગામ જનતા માધ્યમિક શાળાનું ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ – સામાન્ય પ્રવાહમાં 99.05% અને વિજ્ઞાન પ્રવાહમાં 65.21% સફળતા”
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામની જનતા માધ્યમિક શાળાએ ધોરણ 12ના પરિણામમાં દર્શાવ્યો ઉત્તમ પ્રદર્શન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ…
