KHERGAM
-
સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ ના હસ્તે નક્ષત્રવાટીકા, આઇકોનીક સ્ટેચ્યુ સર્કલ ના ખાતમુહુર્ત અને રાષ્ટ્રીય ધ્વજનું સ્થળ પવિત્રીકરણ પૂજા સંપન્ન કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી પોલીટેક્નીક…
-
સમસ્ત આદિવાસી સમાજ,ખેરગામ વિભાગ દ્વારા સમગ્ર આદિવાસી સમાજની મહિલાઓ વિરુદ્ધ ઝેર ઓકતી અભદ્ર ટિપ્પણીઓ કરનાર વનરાજ ઠાકોર(કોળી)વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયામા ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ ના mr_vanraj_thakor_305 નામના એકાઉન્ટ પરથી વનરાજ ઠાકોર નામના…
-
વલસાડઃ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં અટગામની ચેલ્સી ભાવેશકુમાર પટેલ સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જિલ્લાનો કલા મહાકુંભ તારીખ 4- 2 – 2025 ના રોજ થયો હતો.એમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન…
-
ખેરગામના નાંધઈ મુખ્ય પ્રાથમિક શાળામાં આનંદમેળા યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આનંદમેળા થકી બાળકોમાં ઉદ્યોગશીલતા અને વ્યવસાયિક કુશળતા વિકસાવાનો પ્રયાસ ખેરગામ:ખેરગામ તાલુકાના નાંધઈ ગામની મુખ્ય પ્રાથમિક…
-
ખેરગામમાં અંબે માતાજી મંદિરનો રવિવારે આઠમો પાટોત્સવની ઉજવણી બ્લડ કેમ્પ સાથે કરાશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ સુપ્રસિદ્ધ ગરબા ગાયકો સુરસાગરના મુકેશભાઈ તથા સપના ચાવડા યુવા હૈયાઓને રાત્રીએ ગરબાની રમઝટ બોલાવશે ખે રગામ:ખેરગામ,…
-
વલસાડઃ રુક્ષમની વિવાહ જીવ અને ઈશ્વર નું મિલન છે # પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પારડી તાલુકા ના દશવાડા ગામે જલારામ મઁદિરે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 879 મી ભાગવત…
-
મહુવા તાલુકાના મહુવરિયા ગામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.*
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ મહુવા તાલુકાના મહુવરીયા ગામે મહુવા તાલુકા આદિવાસી પંચના સભ્યો કુંજન ઢોડિયા,નરેન ચૌધરી,દિલીપભાઈ ચૌધરી,કિરીટ પટેલ,શીતલ ચૌધરી,બાબુભાઇ…
-
નવસારી જિલ્લા ના ખેરગામ મા ભસ્થાફળીયા ગ્રાઉન્ડ પર પી.એસ.આઈ. કોન્સ્ટેબલની ફિજિકલ ટ્રેનિંગ લઇ રહેલા 90 ઉમેદવારો આશીર્વાદ અપાયા
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લા ના ખેરગામ મા ભસ્થાફળીયા ગ્રાઉન્ડ પર પી, એસ, આઈ,, કોન્સ્ટેબલ ની ફિજિકલ ટ્રેનિંગ લઇ…
-
વલસાડ :સન રાઇઝ સ્કૂલ કાંજણ નો વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જીલ્લાના કાંજણ ગામે સ્થિત સન રાઈઝ શાળાના વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાય ગયો. જેમા મુખ્ય…
-
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને સુરતમાં ડો.મનીષ દોશી અને ડો.નિરવ ભુલાભાઇ પટેલ હાજરીમાં આદિવાસી રીક્ષા યુનિયનની સ્થાપનાનો શંખનાદ ફૂંકાયો.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દેશની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણદિને સુરતના ભીમરાડમાં કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા…