KHERGAM
-
ખેરગામ:જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા આયોજિત વોકેશનલ કેરિયર કાઉન્સિલિંગ અને ગાઈડ લાઈન્સ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ તા.8/1/2024 ના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામમાં સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા પ્રેરિત અને બીઆરસી ખેરગામ દ્વારા…
-
ખેરગામ:વાડ પ્રાથમિક શાળાનો બાળ વૈજ્ઞાનિકોનો રાજ્ય કક્ષાએ પ્રવેશ શિક્ષણક્ષેત્રમાં ગૌરવ.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકાના વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળાના બાળકોએ રાજ્ય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માટે પસંદગી મેળવી…
-
નવસારી વિજલપુર મા 20ફેબ્રુઆરી થી ઉત્તર ભારતીય સમાજ ને લાભાર્થે ભાગવત કથા નો આરંભ થશે,
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી ના વિજલપુર રામનગર મા ઉત્તરભારતીય સમાજ ને લાભાર્થે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ભવ્ય ભાગવત કથા…
-
ખેરગામ તાલુકા પંચાયત શાસક પક્ષ વિપક્ષની ભૂમિકામાં જોવા મળી
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ તાલુકા પંચાયત ની સામાન્ય સભા તાલુકા પંચાયત ના સભા ખંડ મા રાખવામાં આવી હતી અને…
-
ખેરગામ:પાણીખડક તંત્યા મામાં ભીલ સર્કલ પર આદિવાસી એકતા પરિષદના મહિલા પ્રકોષ્ઠનું ભવ્ય સ્વાગત.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ આદિવાસી એકતા પરિષદના મહાસચિવ અશોકભાઈ ચૌધરી દ્વારા છેલ્લા 32 વર્ષથી ગુજરાત,મહારાષ્ટ્ર,રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોની…
-
ખેરગામ અને ધરમપુર તાલુકાને જોડતો ચીમનપાડા-મરઘમાળ પુલ 12 કરોડમાં નવો બનશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ દરવર્ષે ચોમાસામાં કોઝવે પાણીમાં ગરક થતા આસપાસના 8-10 ગામોનો સંપર્ક કપાતા ખેરગામ તાલુકાના ચીમનપાડા અને ધરમપુર…
-
વાલોડ તાલુકામાં જયપાલસિંહ મુંડાજીની 122 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર સમાજના સર્વોચ્ય આગેવાન મરાંગે ગોમકે અને ઓલોમ્પિકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભારતીય હોકી ટીમના હોકી કેપ્ટન,ઓક્સફર્ડ બ્લુ એવોર્ડ વિજેતા…
-
સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ડાયમન્ડ જ્યુબીલી વર્ષની ઉજવણીનો પ્રારંભ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ વલસાડ જીલ્લાની પ્રાચીન પ્રતિષ્ઠિત અને વર્ષ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે…
-
ખેરગામ જનતા માધ્યમિક શાળામાં ખેરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી…
-
ખેરગામ :જનતા માધ્યમિક શાળામાં ખેરગામ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ કમિશનરશ્રી યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી…