KHERGAM
-
ખેરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબ ઝડપાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં આવેલા માંડવખડક ગામે એક દુકાનમાં નવસારી એસઓજીની ટીમે રેડ કરતા ડીગ્રી વગર…
-
ખેરગામ :મળમૂત્ર વાળું ગંદુ પાણી સીધું ગટરમાં છોડતા ગટર કનેક્શન ધારકોને પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી.
ખેરગામ :મળમૂત્ર વાળું ગંદુ પાણી સીધું ગટરમાં છોડતા ગટર કનેક્શન ધારકોને પંચાયત દ્વારા નોટિસ પાઠવવામાં આવી. વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ…
-
ખેરગામમાં આજે આણંદના અબરાર હુશેન બાપુની તકરીરનું આયોજન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ મુસ્લિમ ફળીયા ખાતે આજે રાત્રે 9 કલાકે અઝીઝભાઈ ક્વોરિવાળાના નિવાસસ્થાને આણંદ નિવાસી મૌલાના સૈયદ અબરાર…
-
પ્રગટેશ્વરધામ આછવણી ખાતે તા.૨૪ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન શિવમહાપુરાણ કથા યોજાશે
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ પ્રગટેશ્વરધામ આછવણીના ૪૧મા પ્રાગટ્ય દિન ઉજવણી અવસરે તા.૨૪ થી ૩૦/૧૨/૨૦૨૪ દરમિયાન દિવ્ય શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં…
-
ખેરગામમાં વિનામૂલ્યે આંખનો નિદાન કેમ્પમાં 251 લોકોએ લાભ લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સુપર સ્પેશ્યલિટી આંખની હોસ્પિટલ દ્વારા આયોજિત લોકસેવા અને સમાજમાં અંધત્વ…
-
ખેરગામ તાલુકાના 1139 જેટલા ખેડૂતોએ કૃષિ મહોત્સવમાં ભાગ લીધો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:ખેરગામ તાલુકાના બહેજ ગામમાં રૂપા ભવાની મંદિર ખાતે કૃષિ મહોત્સવનું આયોજન ખેતવાડી શાખા નવસારી દ્વારા કરવામાં…
-
ખેરગામ માંહ્યવંશી મહોલ્લામાં રસ્તાનું ખાતમુહૂર્ત સરપંચશ્રી ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ માંહ્યવંશી મહોલ્લામાં વિક્રમભાઈ પરમારના ઘર સુધીના ડામર રસ્તાનું ખાતમુહૂર્ત મહિલા સરપંચ ઝરણાબેન પટેલના હસ્તે કરવામાં…
-
પાણીખડક શાળામાં જિલ્લા કલા ઉત્સવ બાળ વિજ્ઞાન મેળો અને નોટરી ક્લબનો ત્રિવેણી સન્માન કાર્યક્રમ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ જી.સી.આર.ટી.ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારીના ઉપક્રમે જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ નવસારી ખાતે ઉજવાયો હતો.જેમાં…
-
ખેરગામ:*”ગ્રહારાજ શનિદેવ ન્યાયધીશ છે, કર્મફળ દાતા છે, શનિ ને ભય થી નહિ, ભાવ થી ભજો.”*-પ્રફુલભાઇ શુક્લ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ ધરમપુર રોડ પર આવેલા ભૈરવી તીર્થંધામ શનેશ્વર મંદિરે આજે શનિ અમાવસ્યા નિમિત્તે કથાકાર પ્રફુલભાઇ શુક્લ…
-
ખેરગામ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા 15 નાણાંપંચમા 16.47 લાખના ખર્ચે 19 જેટલા કામો મંજુર થતા વિવિધ રસ્તા તેમજ પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત સરપંચશ્રી ઝરણાબેન દ્વારા કરવામાં આવ્યું કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા પાંદરમાં નાણાંપંચમા 16.47 લાખના ખર્ચે 19 જેટલા કામો મંજુર થતા વિવિધ…
