LAKHTAR
લખતરનાં છારદમાં મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલી સીદસરના શખ્સની ધરપકડ કરી
તા.08/03/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના છારદ ગામે આવેલ શકિત માતાજીના મંદિરમાં થોડા દિવસ પૂર્વે ચોરીની ઘટના બની…
લખતરમાં ફાયરિંગની ઘટનાને લઇ LCB, SOG, લખતર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તા.03/12/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે ગેસ્ટ હાઉસના રૂમમાં બેઠેલા ગેસ્ટ હાઉસના માલિક…
લખતર બસ સ્ટેન્ડમા છેલ્લા એક વર્ષથી CCTV કેમેરા બંધ હાલતમાં
તા.14/11/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લખતર રાજકોટ ડિવિઝન હેઠળના સુરેન્દ્રનગર ડેપો હેઠળનું લખતર બસ સ્ટેન્ડ છે જે પાંચેક વર્ષ પહેલા બેએક…
લખતર તાલુકામાં સામાન્ય વહીવટ વિભાગ હસ્તકના રૂ.૧૮ લાખના ૬ કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ.૨૭ લાખના ૧૦ કામોનું ઈ-લોકાર્પણ કરાયું.
તા.15/10/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત GWIL પમ્પિંગ સ્ટેશનથી ઢાંકી પમ્પિંગ સ્ટેશન સુધી વિકાસ પદયાત્રા યોજાઈ વિકાસ સપ્તાહની…
સુરેન્દ્રનગરના વઢવાણ, લખતરમ, અને પાટડીમાં બે થી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો
તા.14/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર બચેલા પાક પર મોટી અસરને કારણે ખેડૂતો પરેશાન સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ ચારેમાસ ભારે વરસાદ…
લખતર ઢાંકી પંપીંગ સ્ટેશન સહિત ધોળીધજા ડેમની મુલાકાત કરી કામગીરીનું જાત નિરીક્ષણ કરતા કેબિનેટ મંત્રી
તા.30/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જળસંપત્તિ અને પાણી પુરવઠા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સુરેન્દ્રનગર જિલ્લાના SSNNLના ઢાંકી પમ્પિંગ સ્ટેશન, માળીયા-વલ્લભીપુર બ્રાંચ કેનાલ,…
લખતર ખાતે 78 મો સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે નિઃસ્વાર્થ બ્લડ ડોનેટ ગ્રુપ થકી સામાજિક જીવનમાં ઉમદા જનસેવાનાં સમર્પણ ભાવ માટે સલીમભાઇ ઘાંચીનું સન્માન કરાયું.
તા.18/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાનો રાષ્ટ્રીય પર્વ 78 મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા…
લખતર ખાતે જીલ્લાનો ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ.
તા.15/08/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લખતર તાલુકાનાં વિકાસ કામો માટે કલેકટર દ્વારા રૂપિયા ૨૫ લાખનો ચેક અર્પણ કરાયો આઝાદીના ૭૮માં વર્ષમાં…
લખતર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો
તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ યોજાયું. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની…
લખતરમા ગટરના પાણી રોડ ઉપર ફરી વળતાં રાહદારીઓ અને વિધાથીર્ઓને હાલાકી
તા.13/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર શહેરનાં ખાળીયા વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર અવાર નવાર ફરી વળતાં હોવાથી લોકોને…










