MEHSANA CITY / TALUKO
-
જનહિતનાં કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારી ઓને તાકીદ કરતા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને અને પ્રભારી સચિવશ્રી ધનંજય દ્વિવેદીની ઉપસ્થિતિમાં મહેસાણા કલેકટર કચેરી ખાતે…
-
૨૪ એપ્રિલે ખિલખિલાટ રસીકરણ, ૨૬ એપ્રિલે ઓરી અને રુબેલા રસીકરણ અને ૩૦ એપ્રિલ (પાંચમો બુધવાર) મમતા દિવસ મનાવાશે.
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો શરુ કરવામાં આવ્યા છે. જેમાં…
-
બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટર એસ.કે. પ્રજાપતિએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
મહેસાણા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ…
-
૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૫ની ઉજવણી અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૧ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે કાઉન્ટડાઉન યોગ…
-
સરકારી જિલ્લા પુસ્તકાલય મહેસાણા દ્વારા રોટરી ક્લબ મહેસાણા ખાતે “રવિવાર અને સર્જક સંગાથ”કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકના સરકારી જિલ્લા પુસ્તકાલય મહેસાણા…
-
ઓએનજીસી પ્લાન્ટમાંથી ટ્રીટેડ વોટર દ્વારા સંથાલ વિસ્તારમાં ગાઢ મિયાવાકી જંગલનું નિર્માણ કરાશે
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા મહેસાણા લોકસભાના સાંસદ અને હાઈ પાવર કમિટી ઓએનજીસી મહેસાણાના અધ્યક્ષ શ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ૧૦ મી…
-
GCAS પોર્ટલ દ્વારા રાજ્યમાં 4.55 લાખ જેટલા વિદ્યાર્થીઓએ એડમિશનનો લાભ લીધો હતો
વાત્સલ્યમ્ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસિધ) એડમિશન…
-
ઉનાળામાં અસહય (હીટ વેવ) ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર આરોગ્ય માટે અનુરોધ કરાયો છે.
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા ઉનાળામાં અસહય (હીટ વેવ) ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર…
-
આવા બાળકોને તરછોડશો નહીં અને સંવેદનાથી સારવાર કરાવો બાળકો સામાન્ય બનશે જ…. ડો.દિવ્યેશ પટેલ
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થય કાર્યક્રમ અંતર્ગત જનરલ હોસ્પીટલ, મહેસાણા ડિસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટર ખાતે વર્લ્ડ ઓટિઝમ દિવસની ઉજવણી…
-
બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો મેળો શાંતિપુર્ણ રીતે યોજાય તેમજ શ્રધ્ધાળુઓની વ્યવસ્થા જળવાય તેવા હેતુથી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી*
વાત્સલ્યમ્ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ આ મેળો તારીખ…









