NAKHATRANA
-
પંચ કલાઓના ધામ, નિરોણા ગામ મધ્યે વિશ્વ યોગ દિવસની ઉલ્લાસભેર ઉજવણી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા, તા. ૨૧ જૂન : સમગ્ર વિશ્વમાં ઉજવાતા ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ…
-
એસ.એસ.પી.એ.હાઇસ્કૂલમાં નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા નસીલા પદાર્થોના સેવન વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-16 જૂન : સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણા ખાતે નસીલા પદાર્થોના…
-
સ્વગર્સ્થ. માતૃશ્રીનાં સ્મરણાર્થે સૈનિકો અને તેઓના પરિવારની કલ્યાણકારી પ્રવૃતિઓ માટે સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં રૂપિયા એક લાખ નું માતબર દાન..
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ – રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-11 જૂન : નિરોણાના ગજરા પરિવારે સમાજમાં અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ…
-
હીટવેવ અને યુઘ્ધના ભણકારા સમ્યા પણ કોરોનાની રીએન્ટ્રી થઈ, હવે તો કચ્છના ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલતદારને વધારાના ચાર્જમાંથી મુક્ત કરો
રીપોર્ટ : બિમલ માંકડ l પ્રતિક જોશી ભુજ : જિલ્લાના ડિઝાસ્ટર શાખાના મામલતદારને છેલ્લા ૩૨૦ દિવસથી કલેક્ટરના ચીટનીશનો વધારાનો ચાર્જ…
-
યક્ષ દેવના સાનિધ્યમાં ભવ્યાતિભવ્ય સાંસદ સમરસ સમુહલગ્ન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-25 મે : યક્ષ મંદિર ખાતે પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છ સાંસદ…
-
પાવર પટ્ટીની અંતરિયાળ અને ગ્રામ્ય કક્ષાની સારસ્વતમ્ સંચાલિત હાઈસ્કૂલ, નિરોણાનુ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું દ્વિતીય વર્ષે પણ પુન: 100% પરિણામ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા- ૦૭ મે : પંચ કલાઓના પાવરની સાથે શૈક્ષણિક ક્ષેત્રે ધો.12…
-
હાજીપીરના પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજતા સંચાલકો/સંસ્થાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરવાનું રહેશે
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-21 એપ્રિલ : તા.૨૬/૦૪/૨૦૨૫થી તા.૨૮/૦૪/૨૦૨૫ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ) તથા…
-
હાજીપીર-કરોલપીરના ઉર્ષમાં શંકાસ્પદ વસ્તુઓ લઇ જવા પર મનાઇ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-21 એપ્રિલ : આગામી તા.૨૬/૦૪/૨૦૨૫થી તા.૨૮/૦૪/૨૦૨૫ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ)…
-
હાજીપીરના મેળામાં પદયાત્રીઓને અડચણ ઊભી ના થાય તે માટે ભારે વાહનોની અવર-જવર પ્રતિબંધિત કરાઈ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- નખત્રાણા કચ્છ. નખત્રાણા,તા-20 એપ્રિલ : તા.૨૬/૦૪/૨૦૨૫થી તા.૨૮/૦૪/૨૦૨૫ દરમિયાન હાજીપીર ખાતે હાજીપીરનો મેળો (ઉર્ષ) તથા…
-
લીવરની બીમારીના કારણે જીવવાની આશા છોડી ચુકેલા કચ્છના શ્રમજીવી યુવાનને “આયુષ્યમાન કાર્ડે” આપ્યું જીવતદાન.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-નખત્રાણા કચ્છ. સરકારની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવા થકી વધુ એક પરિવાર ધબકતો થયો. નખત્રાણા,તા-27 માર્ચ :…








