NATIONAL
‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર’ (SOP)ને સમગ્ર દેશમાં સત્તાવાર રીતે લાગુ કરવામાં આવે : સુપ્રીમ કોર્ટ
દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડના કિસ્સાઓ પર સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. અદાલતે આ પ્રકારની છેતરપિંડીને લૂંટ ગણાવતા…
ભારતમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) હવે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ બની રહ્યું છે.
ભારતમાં એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) હવે એક ગંભીર સ્વાસ્થ્ય સંકટ બની રહ્યું છે. હોસ્પિટલની દવાઓથી આગળ વધીને હવે આ પ્રતિરોધક બેક્ટેરિયા…
દેશના લગભગ અડધા દેખરેખ હેઠળના શહેરોમાં PM2.5 નું સ્તર રાષ્ટ્રીય સુરક્ષા ધોરણો કરતા ઘણું વધારે નોંધાયું
દેશભરમાં જાન્યુઆરી મહિનામાં શિયાળા દરમિયાન પણ વાયુ પ્રદૂષણનું સંકટ યથાવત રહ્યું છે, ખાસ કરીને દિલ્હી-NCRના વિસ્તારોમાં સ્થિતિ વધુ કફોડી બની…
માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી : સુપ્રીમ કોર્ટ
પોલીસ અથવા એજન્સીઓ દ્વારા કરવામાં આવતી ધરપકડોને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે…
મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે દબાણ કરી શકાતું નથી : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે મહિલાના પ્રજનન અધિકારો અને સ્વાયત્તતાને સર્વોપરી માન્ય રાખતા મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. શુક્રવારે, કોર્ટે 18 વર્ષની યુવતીને 30…
એર ઇન્ડિયાના વિમાનોમાં દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી જોવા મળી છે. : કેન્દ્ર સરકાર
એર ઇન્ડિયાના વિમાનોમાં ટેકનિકલ ખામીની ઘટનાઓને લઈને સરકારે સંસદમાં જણાવ્યું કે, એરલાઇનના દર 10માંથી 7 વિમાનોમાં કોઈને કોઈ ટેકનિકલ ખામી…
મણિપુર રાજ્યમાં લગભગ એક વર્ષથી ચાલી રહેલા રાષ્ટ્રપતિ શાસનનો અંત આવ્યો
મણિપુરમાં લાંબા સમય બાદ ફરી એકવાર લોકશાહી શાસનનો સૂર્યોદય થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે (4 ફેબ્રુઆરી, 2026) સત્તાવાર નોટિફિકેશન…
અદાણી કેસ અને એપસ્ટિન ફાઇલ્સના કારણે PM મોદીએ ટ્રેડ ડીલ પર સહી કરી : રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે સતત બીજા દિવસે સંસદમાં ભાષણ આપી શક્યા નહીં. તેઓ લોકસભામાં ડોકલામ તથા ચીનની ઘૂસણખોરીનો…
બજેટ 2026માં ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં,કેન્સર-શુગરની દવાઓ, CNG, બેટરી અને વિમાનનું ઇંધણ સસ્તું થશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટ 2026માં ખેતી ક્ષેત્રને આધુનિક બનાવવા માટે એક ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે. સરકાર…
સરકાર અને નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણની અવગણના કરી : પી. ચિદમ્બરમ
પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે બજેટ મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, એવું…










