NATIONAL
-
PM મોદીના ઉદ્ધાટનના એક દિવસ પહેલાં રાજસ્થાનની ઓઇલ રિફાઈનરીમાં આગ
રાજસ્થાનના પચપદ્રા રિફાઇનરીમાં આગ લાગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે આ રિફાઇનરીનું ઉદઘાટન કરવાના હતા. અહેવાલો અનુસાર ઘટનાસ્થળે 20 ફાયર…
-
ભારતીય હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને પૂર્વી ભારતના અનેક રાજ્યોમાં ભીષણ લૂની ચેતવણી જારી કરી
ભારતીય હવામાન વિભાગે ઉત્તર, મધ્ય અને પૂર્વી ભારતના અનેક રાજ્યોમાં ભીષણ લૂ (હીટવેવ) ની ચેતવણી જારી કરી છે. રાજસ્થાન, મધ્ય…
-
‘સોમવારે જ જૂનું મહિલા અનામત બિલ રજૂ કરો, ઈન્ડિયા ગઠબંધન સાથ આપશે’ : પ્રિયંકા ગાંધી
મહિલા અનામત બિલને લઈને સર્જાયેલા રાજકીય ગતિરોધ વચ્ચે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે.…
-
દેશનો ચૂંટણી નકશો બદલવાનો સરકારનો પ્રયાસ વિપક્ષે બગાડ્યો !!! મહિલા અનામત સંશોધન બિલ નામંજૂર
લોકસભાના વિશેષ સત્રમાં આખરે મહિલા અનામત બિલ પસાર થઈ ના શક્યું. મહિલા અનામત અને સીમાંકન માટે આજે (17 એપ્રિલ) લોકસભામાં…
-
યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય લક્ષ્ય અને ધર્મ સાથે કોઈ લેવા-દેવા નથી: સુપ્રીમ કોર્ટ
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સ્થિતિ સ્પષ્ટ કરી છે. ચીફ જસ્ટિસ…
-
ચૂંટણીમાં હારના ડરે ભાજપ બંગાળમાં ઘડી રહ્યું છે બોમ્બ ફોડવાનું કાવતરું : મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર ચૂંટણી દરમિયાન બંગાળમાં અશાંતિ ફેલાવવા માટે બોમ્બ પ્લાન્ટ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો…
-
કોઈ પણ લાયક મતદાતા મતદાનના અધિકારથી વંચિત ન રહે : SIR મામલે સુપ્રીમ કોર્ટ
આગામી ચૂંટણીઓ પહેલા નાગરિકોના મતદાન અધિકારોનું રક્ષણ કરવા માટે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ SIR કેસમાં બંધારણની કલમ ૧૪૨નો ઉપયોગ કર્યો…
-
બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીએ પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા
બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. સમ્રાટ ચૌધરીએ પટનાના લોકભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે…
-
CBSE બોર્ડ નું ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર, 93.70 ટકા વિદ્યાર્થીઓ પાસ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (CBSE) ધોરણ-10ની મુખ્ય પરીક્ષા 2025-26નું પરિણામ જાહેર કર્યું છે. ગયા વર્ષના 93.66 ટકાના મુકાબલે આ વર્ષે…
-
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતાં 9 મોત
છત્તીસગઢના શક્તિ જિલ્લાના સિંઘીતરાઈમાં એક મોટી દુર્ઘટના બની હતી, જ્યાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા છે.…









