NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari :નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના વિવિધ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુણવત્તાયુક્ત કામગીરી ન કરતી એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવા તથા પદાધિકારીઓ જયારે મુખ્યમંત્રી સાથે રૂબરૂ મુલાકાત કરી…
નવસારીના ફૂડ વિભાગ દ્વારા “પ્રાકૃતિક વેચાણ બજાર” ખાતે ફૂડ સેફ્ટી એવરનેસ પ્રોગ્રામ યોજાયો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ખેડૂતોને હાઇજેનિક કન્ડીશન અને ફુડ પ્રોસેસ સહિત ફૂડ સેફટી એક્ટ વિશે માહિતગાર કરાયા* નવસારી,તા.૧૯: નવસારી જિલ્લાની…
નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-64 પ૨ આવેલ પૂર્ણા નદી બ્રિજ આગામી તા.15 સપ્ટેમ્બર સુધી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૮: નવસારી જિલ્લામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૬૪ (ક૨બાપ૨-વિરાવળ-નવસારી રોડ) પ૨ આવેલ પૂર્ણા નદી બ્રિજ (ચેઈનેજ કિ. મી.…
નવસારી જિલ્લામાં ૧૧ જેટલા જુના બ્રિજનું મરામત છેલ્લા બે વર્ષમાં કરાયા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવનવસારી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જિલ્લામાં આવેલા નાના મોટા પુલોનું દર વર્ષે ચોમાસા પૂર્વે તથા…
નવસારી મહાનગરપાલિકાની સ્વચ્છતા ક્ષેત્રે દેશવ્યાપી સિદ્ધિ: રાષ્ટ્રીય સ્તરે ૪૧મો ક્રમાંક જ્યારે નવનિર્મિન મહાનગરપાલિકામાં બીજું સ્થાન પ્રાપ્ત થયું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેર તેમજ મહાનગરપાલિકા માટે ગૌરવનો ક્ષણ છે, કારણ કે સ્વચ્છ સર્વેક્ષણ 2024-2025 અંતર્ગત સમગ્ર દેશમાં…
નવસારી ખાતે ફરિયાદના સાત મહિને પણ ચાર્જશીટ ન કરવામાં આવતા અધિકારીઓ સામે ગુંનો નોંધો -રાકેશ શર્મા આ.હિ.પરિષદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
નવસારી મનપા દ્વારા ગણદેવી-ઇટાળવા માર્ગે આવેલ વિધાકુંજ સ્કૂલ નજીક માર્ગ બેરિકેટિંગ કરી પેચવર્ક કામગીરી પૂર્ણ કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં નવસારી શહેરના અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતાં. આજે…
આજ તા.૧૬થી ૧૯ જુલાઇ સુધી નવસારી સુપા બારડોલી રોડ ઉપર પુર્ણા નદી પર આવેલ બ્રીજનાં લોડ ટેસ્ટ અર્થે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૫: કાર્યપાલક ઈજનેરશ્રી, નવસારી (મા×મ) વિભાગ, જુનાથાણા, દ્વારા નવસારી. ટેલીફોન નંબર (૦૨૬૩૭) ૨૫૮૦૪૧ કચેરી જાહેરજનતાનાં હિતને…
નવસારી મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવ ચૌધરીએ શહેરના ક્ષતિગ્રસ્ત માર્ગના રીપેરીંગ કામગીરીની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવનવસારી:તા.૧૪, પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ…
નવસારી ખાતે જિલ્લાકક્ષા નવરાત્રી પ્રાચીન-અર્વાચીન ગરબા અને રાસ સ્પર્ધા ૨૦૨૫-૨૬નાં આયોજનમાં ભાગ લેવા ફોર્મ ભરો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૧૪, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની…










