NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી મનપાની પ્રથમ સામાન્ય સભા ૨૬ મેના રોજ મેયર, ડેપ્યુટી મેયર અને મુખ્ય સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૨૦: નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ સામાન્ય સભા આગામી મંગળવાર તા. ૨૬-૦૫-૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦…
નવસારી જિલ્લાના ગણદેવીના ઇચ્છાપોર ગામે કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં ગ્રામ લોકસંવાદ સભા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઇચ્છાપોર ગામે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં ગ્રામ લોકસંવાદ સભા યોજાઈ હતી.…
નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાયે પોર્ટલ પર સ્વ-ગણતરી માટે નાગરિકોને જાહેર અપીલ કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા. ૧૭ મે થી ૩૧ મે દરમિયાન se.census.gov.in પોર્ટલ પર ઓનલાઇન સ્વ-નોંધણી કરવાની અપીલ ભારત સરકાર…
નવસારી જિલ્લાના દરિયાકાંઠે દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા મરીન કમાન્ડો અને પોલીસની સંયુક્ત કાર્યવાહી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા તેમજ આતંકવાદી પ્રવૃત્તિઓ, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, ડ્રગ્સ, શંકાસ્પદ પેકેટ્સ,…
નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર IAS જયેશ ઉપાધ્યાયે સત્તાવાર ચાર્જ સંભાળ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ ગતિ આપવા માટે નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર…
નવસારી રિંગરોડ પર ૨૩ વર્ષીય યુવાનના હત્યાકાંડમાં સંડોવાયેલા ચાર આરોપીઓને LCB ની ટીમે ઝડપી પાડ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. ૧૬ : નવસારી રિંગ રોડ ઉપર થોડા દિવસો અગાઉ બનેલા ચકચારી હત્યાકાંડના ગુનામાં સંડોવાયેલા…
નવસારીમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી : વર્કશોપ, લાઇવ ડેમો અને IEC અભિયાનથી લોકોમાં જાગૃતિ ફેલાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “Check, Clean and Cover” થીમ અંતર્ગત અગ્રવાલ કોલેજ ખાતે વર્કશોપ, લાઇવ ડેમો અને વ્યાપક IEC પ્રવૃત્તિઓ…
નવસારીમાં તા. ૧૭ મે થી ૩૧ મે સુધી se.census.gov.in પોર્ટલ પર નાગરિકો સ્વયં નોંધાવી શકશે માહિતી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય વસ્તી ગણતરી-૨૦૨૭ની કામગીરી અંતર્ગત નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના…
NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે સમસ્ત આદિવાસી સમાજ, ગુજરાત રાજ્ય દ્વારા વડાપ્રધાનને પાઠવાયું આવેદનપત્ર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી NEET પરીક્ષાની ગેરરીતિ મામલે હવે વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનોમાં ભારે રોષ ફેલાયો…
નવસારી જિલ્લામાં વહીવટી તંત્રમાં મોટો ફેરફાર : ચાર IAS અધિકારીઓની બદલી સાથે નવી નિમણૂક…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં IAS અધિકારીઓની મોટા પાયે બદલી અને નવી નિમણૂકો જાહેર કરવામાં આવતા નવસારી…










