NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
વાંસદાના વાઘાબારી ગામે થયેલ મડર કેસના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી વાંસદા પોલીસ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગામડાઓમાં હજુપણ અંધશ્રદ્ધામાં વિશ્વાસમાં આવી ભુવા ભગતો પાસે જાત જાતની વિધિ કરાવતા હોય છે.…
નવસારી “વન છે તો જીવન છે” એ થીમ પર આધારિત” જંગલ ને જીવવા દો”શેરી નાટક ભજવાયું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિતે નવસારી દાંડી રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક ખાતે…
નવસારી: ૮મી જુન:વિશ્વ મહાસાગર દિવસ: દરિયાઈ વ્યાપારમા દક્ષિણ ગુજરાતનો ફાળો ૧૬ %
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૦૭: વિશ્વ મહાસાગર દિવસ-આ દિવસ એ વિશ્વનાં મહાસાગરોનું સન્માન કરવાની તક રૂપે ઉજવવામાં આવે છે. મહાસાગરો…
નવસારી મહાનગરપાલિકા દ્વારા જલાલપોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરીએ સાથે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવીએ- નવસારી ધારાસભ્ય રાકેશભાઈ…
નવસારી: આજે વિશ્વ પર્યાવરણ દિવસ:વનકવચ પદ્ધતિથી તૈયાર વન 10 ગણા ઝડપથી વિકસે છે. RFO શ્રી હિના પટેલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૨૩ પ્રકારના પતંગિયા અને ૩૬ પ્રકારના પંખીઓનું ઘર એટલે નવસારી જિલ્લાના સીમળગામનું વનકવચ: વનકવચમાં વૈવિધ્ય સભર…
નવસારી ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૪: વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત આજરોજ સુલતાનપુર અને સરાવ ગામની કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનીકશ્રી, બાગાયત…
નવસારી: જિલ્લા રોજગાર વિનીમય કચેરી, નવસારીનું સ્થળ બદલવા બાબત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૨: નવસારી જિલ્લા રોજગાર વિનીમય કચેરીનું સ્થળાંતર કરી ખાનગી ભાડાના મકાન ખાતે હાલ કચેરી કાર્યરત કરવામાં…
નવસારી:”પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના”હેઠળ જૂન માસનો જથ્થો ૦૫મી જૂન સુધી લઇ લેવા અનુરોધ કરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૦૨: રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો – ૨૦૧૩ ( NFSA ) હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને “પ્રધાનમંત્રી…
નવસારી: આજે”૩જી જૂન વિશ્વ સાયકલ દિવસ”આરોગ્ય,પર્યાવરણ અને અર્થતંત્ર,ત્રણેય પાસાઓમા ખૂબ લાભદાયક છે સાયકલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૦૨: દર વર્ષે તારીખ ૩જી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ સાયકલ દિવસ’ (World Bicycle Day) ઉજવવામાં…
નવસારી ખાતે આવેલ વિદ્યાકુંજ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં સમર યોગ કેમ્પનું સમાપન સમારોહ યોજાયુ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીના માર્ગદર્શન હેઠળ 33…










