NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
ડાંગ જિલ્લાનાં વઘઈમાં મરાઠી સમાજની મહિલાઓ દ્વારા હળદી કંકુનાં કાર્યક્રમની ઉજવણી કરાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઈમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓએ તેમનો પરંપરાગત ‘હલદી-કંકુ’નો કાર્યક્રમ વઘઇ ગાંધીબાગ ખાતે યોજ્યો હતો.જેમા…
Navsari: બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગના સભ્ય ચૂંટણી માટે ચૂંટણીની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઉમેદવારો તા.૧લી ફેબ્રુઆરી ૨૦૨૫ના બપોરના ૩.૦૦ વાગ્યા સુધી નામાંકન પત્ર ભરી શકાશે બીલીમોરા નગરપાલિકા મતદાર વિભાગની…
નવસારી ; જલાલપોર તાલુકાના મટવાડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસભર વાતાવરણમાં ઉજવણી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી નવસારી: જલાલપોર…
નવસારી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ચૂંટણીલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર નવસારી જિલ્લાના અધિકારી/કર્મચારીઓનું સન્માન કરાયું ૨૫ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી…
નવસારીના છ વર્ષીય માન પટેલ સ્વીમીંગમાં સિધ્ધિ હાંસલ કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રૂ. ૮૬૭ લાખથી વધુના કુલ ૩૫૨ કામો મંજૂર કર્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આજે કલેક્ટર કચેરી ખાતે નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના…
નવસારી; પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના નાણા…
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ફાયરીંગ બટ વિસ્તારમાં પ્રવેશબંધી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સુખાબારી ગામે તા.૨૭/૦૧/૨૦૫ થી તા.૩૧/૦૧/૨૦૨૫ સુધીના દિવસ દરમિયાન રોજ સવારના ૬-૦૦ થી…
Navsari: નવસારી જિલ્લામાં તા. ૩૦ જાન્યુઆરીથી તા. ૧૩ ફેબ્રુઆરી સુધી રક્તપિત્ત જાગૃતિ અભિયાન ચાલશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમગ્ર દેશ સહિત રાજ્ય અને નવસારી જિલ્લામાં તા. ૩૦ જાન્યુઆરીથી તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી રક્તપિત…
Navsari: નવસારી જિલ્લામાં સરકારી કચેરીઓના ૨૦૦ મીટરની હદમાં જાહેરમાં ધરણા- ઉપવાસ કરવા પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજયમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધરણા/ઉપવાસ પર બિનપરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે.…










