NETRANG
ચાસવડ ખાતે ભાજપ સ્થાપ્ના દિવસની ઉજવણી કરવામાં આવી નેત્રંગ-વાલીયાની શાળાના વિધાથીઓને ટેબ્લેટ તેમજ ગ્રામ પંચાયતોને સોલાર સ્ટ્રીટ લાઈટ આપવામા આવી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકા ચાસવડ ગામે જીલ્લા સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપ સ્થાપ્ના દિવસની ભવ્ય…
નેત્રંગમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા યોજાઈ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ નગર સહિત પંથક ભરમાં રામનવમી ભવ્ય ઉજવણી ભાવિક ભકતજનો થકી કરવામા આવી…
નેત્રંગ રાજવાડી વન ધન વિકાસ કેન્દ્ર દ્વારા સ્ટાર્ટ-અપ મહાકુંભમાં – ૨૦૨૫ ભાગ લીધો….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકામાં આવેલું અંતરિયાળ ગામ હાથાકુંડીમાં રહેતા આદિમજુથ માં સમાવિષ્ટ કોટવાળીયા સમાજના લોકો વાંસની…
નેત્રંગ : શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલ ખાતે ત્રણ શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ ખાતે આવેલ શ્રીમતિ એમ.એમ.ભક્ત હાઈસ્કુલ ખાતે ફરજ બજાવતા ત્રણ શિક્ષકો પૈકી એક વય…
નેત્રંગમાં નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિમણુંક થતા શૈક્ષિક મહાસંઘ દ્વારા સત્કાર કાર્યક્રમ કરવામાં આવ્યો.
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકાના જ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે દિગ્વિજયસિંહ રાણાની નિમણૂક થતા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ…
નેત્રંગ : નિવૃત આર.એફ.ઓ દ્વારા પોતાના જન્મદિવસની આશ્રમશાળા ના બાળકો સાથે ઉજવણી કરી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકાના ઉંડી ગામે રહેતા અને વર્ષોથી આ વિસ્તારના વિધાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે…
નેત્રંગ : હાથાકુંડી ગામમાં રહેતા કોટવાળિયા સમાજ 220 જાતની બાંબુ વાસમાંથી વસ્તુ બનાવવામાં માહિર
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ પત્રકાર પ્રતિનિધિ નેત્રંગ તાલુકામાં આવેલું અંતરિયાળ ગામ હાથાકુંડીમાં રહેતા આદિમજુથ માં સમાવિષ્ટ કોટવાળીયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં…
Spread smile to sperrow કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ‘Spread smile to sperrow’ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૩ માર્ચના રોજ ‘spread Smile group’…
વાલિયા ખાતે નવ નિર્મિત APMCના નવા ભવનનું લોકાર્પણ કરાયુ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ વાલીયા ખાતે નવનિર્મિત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે…
બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા વાલિયા તાલુકાના જામણીયા ગામે પ્રાકૃતિક કૃષિ અંગે મહિલા ખેડૂત તાલીમ યોજાય.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ આઉટ સ્કેલિંગ ઓફ નેચરલ…










