NETRANG
નેત્રંગ સરકારી વિનયન અને વાણિજય કોલજ ખાતે CERTIFICATE COURSE IN BEAUTY CARE નું આયોજન કરાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૩/૧૨/૨૦૨૪ નેત્રંગ સરકારી વિનયન અને વાણિજય કોલજ ખાતે આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ તા.૦૫/૧૨/૨૪ થી…
નેત્રંગ : અભ્યાસ કરતા ૩૦ બાળકોને સામાજિક આગેવાન દ્વારા સ્કુલ બેગ સહીત શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૨/૧૨/૨૦૨૪ ઝઘડિયા તાલુકાના જામુની ફળિયામાં ધોરણ-૧થી ૫ના ૩૦ જેટલા વિદ્યાર્થીઓને નેત્રંગ તાલુકાના ઊંડી…
નાંદી ફોઉન્ડેશન દ્વારા કાર્યરત નન્હીકલી પ્રોજેક્ટ દ્વારા ઝગડિયા તાલુકામાં સ્પોર્ટ કીટનું વિતરણ કરાયું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૯/૧૨/૨૦૨૪ ભરૂચ જિલ્લાના નેત્રંગ,વાલિયા અને ઝગડિયા તાલુકામાં પાછલા ૬ વર્ષથી દિકરીઓની સ્કિલ વિકસાવવા માટે નાંદી…
એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા તાલુકા સ્તરની શૈક્ષણિક સ્પર્ધાનુ મૌઝા પ્રા.શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૦૭/૧૨/૨૦૨૪ નેત્રંગ: એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સ્પર્ધાનું પ્રાથમિક શાળા મૌઝા ખાતે અયોજન કરવામાં…
નેત્રંગ તાલુકાના ચાસવડ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાએ રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૬/૧૨/૨૦૨૪ ગુજરાત રાજય સરકાર દ્વારા ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે…
નેત્રંગ તાલુકા જાગૃત વકીલ અને નેત્રંગ નગર અગ્રણી સ્નેહલ પટેલ દ્વારા ભરૂચ જીલ્લા સાંસદ ને અને ઝઘડિયા વિધાનસભાના ધારસભ્ય ને પત્ર લખવામાં આવ્યો,
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૦૩/૧૨/૨૦૨૪ નેત્રંગ તાલુકા જાગૃત વકીલ અને નેત્રંગ નગર ના અગ્રણી સ્નેહલકુમાર. એન. પટેલ દ્વારા…
શ્રી પ્રભાત સહકારી જીન વાલીયા માં સી.સી.આઈ ના કપાસનુ કાંટા મુહર્ત કરાયું….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૩/૧૨/૨૦૨૪ શ્રી પ્રભાત સહકારી જીન વાલીયા માં સી.સી.આઈ ના કપાસનુ કાંટા મુહર્ત આજ રોજ તા ૦૩/૧૨/૨૦૨૪…
નેત્રંગ : શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી.લી., ચાસવડ દ્વારા સભાસદ નું દુ:ખદ અવસાન થતા સહાય ચેંક અર્પણ કરાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૧૨/૨૦૨૪ તા.૨૪/૧૧/૨૦૨૪ ના રોજ કવચીયા – ભાંગોરીયા ગામના સભાસદ સ્વ.ઇશ્વરભાઇ રામાભાઈ વસાવાનું દુ:ખદ…
ભારતકેર્સ અને અદાણી સિમેન્ટે કિશોર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૧૨/૨૦૨૪ ભરૂચ : ભારતકેર્સ અને અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિ. એ અદાણી ફાઉન્ડેશનના સહયોગ…
વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ પહેલાં જંત્રીના દર ઘટી જતાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાને લેખિત રજુઆત કરી….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૧૨/૨૦૨૪ ૨૦૨૪ જંત્રી નો જે સૂચિત ડ્રાફ્ટ સરકાર દ્વારા રજૂ કરાયો છે તે અમો…










