NETRANG
-
પીએમશ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવામાં જિલ્લા કક્ષાનો કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ પીએમશ્રી શ્રીકૃષ્ણ આશ્રમશાળા થવા તા.નેત્રંગ જી. ભરૂચ માં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જિલ્લા કક્ષાનો કેરિયર…
-
SRF Foundation દ્વારા સ્વાસ્થ્ય મોબાઈલ હેલ્થ ડિસ્પેન્સરી અંતર્ગત સ્વાસ્થ્ય મેલાનું અટાલીગામ ખાતે આયોજન કરવામાં આવ્યું.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૦૭/૦૩/૨૦૨૫ અટાલી ખાતે SRF Foundation દ્વારા સ્વાસ્થ્ય મેલા ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલા…
-
અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ નેત્રંગ ખાતે ઊજવણી
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ પત્રકાર પ્રતિનિધિ અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તાર નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ…
-
નેત્રંગ તાલુકાના પાંચસીમ ગામેના ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૬/૦૩/૨૦૨૫ ભરૂચ એલસીબી પીઆઇ એમ.પી વાળાની સુચનાથી એલસીબી પોલીસ કર્મચારી નેત્રંગ તાલુકામાં પેટ્રોલિંગમા હતા.જે…
-
ભરૂચ જિલ્લાના વાલીયામાં પોતના જ ઘરમાંથી શિક્ષક દંપતીની લોહીથી લથપથ લાશો મળી….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૬/૦૩/૨૦૨૫ ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને વિજયનગર પ્રાથમિક શાળામાં…
-
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીને મળ્યા નવા જિલ્લા પ્રમુખ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૬/૦૩/૨૦૨૫ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ – ૨૦૨૪ અંતર્ગત ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ…
-
નેત્રંગ ખાતે આવેલ શ્રી સાંદિપની વિદ્યાલયમાં ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૨/૦૨/૨૦૨૫ નેત્રંગ સ્થિત શ્રી સાંદિપની વિદ્યાલયમાં કુતુહલમ્ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦…
-
નેત્રંગ : અદાણી ફાઉન્ડેશને નેત્રંગ તાલુકાના આદિવાસી ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ આપ્યું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૧૯/૦૨/૨૦૨૫ ભરૂચ : અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના ૨૦ આદિવાસી ગામોના ૨૭૯ જરૂરિયાતમંદ ખેડૂતોને ઉનાળુ…
-
નેત્રંગ ખાતે આવેલ જય અંબે લીટલા સ્કૂલ દ્વારા “ધમાચકડી” ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૧૯/૦૨/૨૦૨૫ નેત્રંગ ટાઉનના ડેડિયાપડા રોડ પર આવેલ લાલ મંટોડી વિસ્તારમાં કાર્યરત જય અંબે લીટલા સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની…
-
નેત્રંગ તાલુકાના થવા ખાતે એક દિવસ માટે “શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ” ઊભી કરાઈ…
બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ તા.૧૭/૦૨/૨૦૨૫ અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્રારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને…









