NETRANG
નેત્રંગ : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના પ્રચાર મંત્રીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો…
પટેલ બ્રિજેશકુમાર નેત્રંગ તા.૧૬/૧૦/૨૦૨૪ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નેત્રંગના પ્રચાર મંત્રીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો. નેત્રંગ ખાતે પાછલા ત્રણ…
નેત્રંગ તાલુકામાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન -2024/25 તથા તાલુકા કક્ષાના કલા મહોત્સવનું આયોજન કરાયું.
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૧૩/૧૦/૨૦૨૪ જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ના માર્ગદર્શન હેઠળ નેત્રંગ…
નેત્રંગ : સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ ખાતે વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ગરબે ઝૂમ્યા…
બ્રિજેશકુમાર પટેલ,નેત્રંગ તા.૧૦/૧૦/૨૦૨૪ નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ખાતે આચાર્ય ડૉ. જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની ગીત…
ભારતીય કિસાન સંઘ દ્રારા ખેડુતોની વિવિધ માંગણીઓ ને લઈ ને ભરૂચ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ
પટેલ બ્રિજેશકુમાર, નેત્રંગ તા.૦૯/૧૦/૨૦૨૪ ભરૂચ જીલ્લા ભારતીય કિસાન સંઘના કિશોરસિંહ વાંસદીયા,ભીખુભાઈ પટેલ,નગીનભાઈ પટેલ,કેયુરભાઈ પટેલ તેમજ સમગ્ર જીલ્લા માંથી…
નેત્રંગ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે સપ્તધારાની જ્ઞાનધારા અંતર્ગત ‘ભારતીય જ્ઞાન પરંપરા’ વિષય પર વ્યાખ્યાન યોજાયું.
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૦૯/૧૦/૨૦૨૪ નેત્રંગ ખાતે આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના આચાર્ય ડૉ.જી.આર.પરમારના માર્ગદર્શન હેઠળ સપ્તધારાની જ્ઞાનધારા…
નેત્રંગ : ઝાડા ઉલ્ટીના રોગમાં 26 દર્દી દાખલ થયેલ તેમાંથી મહિલા,યુવતી અને હવે બાળકીનું મૃત્યુ થતાં રાજ્ય કક્ષાએથી અસરગ્રસ્ત વિસ્તારમાં તેમજ પાણી નાં સ્રોતો ની તપાસ
તા.૨૯/૦૯/૨૦૨૪ નેત્રંગ સરકારી દવાખાનામાં ઝાડા ઉલ્ટીના વાવરના દર્દીઓનો આંકડો ૨૬ ઉપર પહોંચ્યો છે .ત્યારે નેત્રંગ ગામનાં રોગચાળા વકરતા અંતર્ગત …
નેત્રંગ : “વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો” પાણીજન્ય રોગચાળાથી બચવા તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘરે ઘરે ફરી આપી લોકોને જાણકારી.
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૨૯/૦૯/૨૦૨૪ નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઝાડા ઉલ્ટીના વાવરના દર્દીઓનો આંકડો ૨૬ ઉપર પહોંચ્યો…
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નેત્રંગ તાલુકા કોર્ટ ખાતે સફાઈ કામગીરી કરવામાં આવી…
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૨૬/૦૯/૨૦૨૪ ભારત સરકાર દ્વારા તારીખ ૧૭ મી સપ્ટેમ્બરથી લઈ ૨ ઓક્ટોબર સુધી શરૂ થયેલી સ્વચ્છતા હી…
નેત્રંગ : શિક્ષકોની વ્યવસ્તાયિક – સજ્જતા વધારવા માટે તાલિમ યોજાઈ…
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૨૪/૦૯/૨૦૨૪ સંપૂર્ણ શિક્ષણ પ્રણાલીને સમર્થન અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦માં…
નેત્રંગ ટાઉનમાં ગટરનું પાણી કુવામાં ભળતા ૧૨ થી વધુ ઝાડા ઉલ્ટીના દર્દીઓની હાલત લથડી .
બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ તા.૨૩/૦૯/૨૦૨૪ નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ ડબ્બા ફળિયામાં અમરાવતી નદીના કિનારે આવેલ નેત્રંગ ગ્રામ પંચાયતના…










