NETRANG
ભારતકેર્સ અને અદાણી સિમેન્ટે કિશોર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૧૨/૨૦૨૪ ભરૂચ : ભારતકેર્સ અને અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિ. એ અદાણી ફાઉન્ડેશનના સહયોગ…
વાલિયા લિગ્નાઇટ પ્રોજેક્ટ પહેલાં જંત્રીના દર ઘટી જતાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાને લેખિત રજુઆત કરી….
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૧૨/૨૦૨૪ ૨૦૨૪ જંત્રી નો જે સૂચિત ડ્રાફ્ટ સરકાર દ્વારા રજૂ કરાયો છે તે અમો…
ભરૂચ ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ – SPG ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પાટીદાર સ્નેહમિલન યોજાયું…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૦૨/૧૨/૨૦૨૪ તારીખ ૩૦/૧૧/૨૦૨૪ ને શનિવાર ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે BAPS સ્વામીનારાયણ મંદિર હોલ ઝાડેશ્વર ભરૂચ…
નેત્રંગ ખાતે રેપિડ એક્શન ફોર્સ કમાન્ડન્ટના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૯/૧૧/૨૦૨૪ ભરૂચ (સંવેદનશીલ) જિલ્લામાં ૧૦૦ બટાલિયન રેપીડ એક્શન ફોર્સ (RAF) અમદાવાદની એક પ્લાટૂન કમાન્ડન્ટ રતુલ…
નેત્રંગ પશુદવાખાના ખાતે થી ૧૫૦ કિલો નિશુલ્ક દાણનું વિતરણ કરાયુ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૮/૧૧/૨૦૨૪ નેત્રંગ પશુદવાખાના ખાતેથી તાલુકામાં અનુચુચિત જનજાતિ, અનુસૂચિત જાતિ તથા સામાન્ય જાતિના કુલ ૩૭૯…
નૂતન ગ્રામ વિદ્યાપીઠ – થવાની રુદ્રા વસાવા “Save Environment Save Future” વિષય પર “વિશ્વવિદ્યાલય કક્ષાની ઓનલાઈન વકૃત્વ સ્પર્ધામાં વિજેતા.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૮/૧૧/૨૦૨૪ નેત્રંગ : “3rd National Environment youth Parliament:2025 અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા…
નેત્રંગ થી અંકલેશ્વરને જોડતા ધૂળિયા માર્ગનું સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાલિયા ખાતે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
નેત્રંગ થી અંકલેશ્વરને જોડતા ધૂળિયા માર્ગનું સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વાલિયા ખાતે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ…
નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન (પ્રોજેક્ટ-નન્હીકલી) દ્વારા જિલ્લા કક્ષાની તુફાન ગેમ્સનું આયોજન કરાયું.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૪/૧૧/૨૦૨૪ નેત્રંગ જીન કમ્પાઉન્ડ ખાતે નાંદી ફાઉન્ડેશન (પ્રોજેક્ટ-નન્હીકલી) દ્વારા બે દિવસીય તારીખ ૨૨ અને…
નેત્રંગ : પ્રાથમિક શાળા ઊંડીના શિક્ષકનો વિદાય સત્કાર સમારંભ યોજાયો…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૪/૧૧/૨૦૨૪ નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળા ઊંડીના શિક્ષિકા મેઘનાબેન બારડનો વિદાય સત્કાર સમારંભ કાર્યક્ર્મ કરવામાં…
SRF ફાઉન્ડેશન દ્વારા ૮૯ કેન્દ્રોના આંગણવાડી બહેનો માટે બાલ વિકાસ અને આંગણવાડી મેળા નું આયોજન ભરૂચ ખાતે જૂના તવરા પ્રા. શાળાના ગ્રાઉંડમાં કરવામાં આવ્યો.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ તા.૨૪/૧૧/૨૦૨૪ SRF ફાઉન્ડેશન દ્વારા ભરૂચ જિલ્લાની ૮૯ આંગણવાડી કેન્દ્રોના બહેનો માટે બાલ વિકાસ…










