PALITANA
અફવા ને પગલે પાલીતાણા શહેર ના પેટ્રોલ પંપો પર લાગી લાબી કતારો
ગુજરાત રાજ્ય મા ફેલાઈ રહેલી અફવા ને પગલે પાલીતાણા શહેર ના તમામ પેટ્રોલ પંપ પર સાંજ થી પેટ્રોલ પંપ પર…
પાલીતાણા મા ભારે પવન સાથે કમોસમી વરસાદ માં એક આધેડ નું તળેટી રોડ પર ઝાડ પડતા મોત થયું
પાલીતાણા મા ભારે પવન સાથે કમોસમી વરસાદ માં એક આધેડ નું તળેટી રોડ પર ઝાડ પડતા મોત થયું હવામાન ખાતાની…
શામળદાસ આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા વિધાર્થીઑ ને કરવામાં આવતી હેરાનગતિ અંગે રાવ
યુવક કોંગ્રેસ તેમજ એન એસ યુ આઈ ભાવનગર દ્વારા શામળદાસ આર્ટસ કોલેજના આચાર્ય દ્વારા વિધાર્થીઑ ને કરવામાં આવતી હેરાનગતિ જેમ…
પાલિતાણા ખોજા મસ્જિદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શોકસભામાં પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
પાલિતાણા ખોજા મસ્જિદ ખત્રીવાડ ચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આયતુલ્લાહ ખામેનાઈ સાહેબ, અને ૧૬૫ માસુમ દીકરીઓ જે શહીદો ની…
પાલીતાણામાં પૂજ્યબાપુની રામકથાનું આયોજન, ભૂમિપૂજન અને સંતદર્શન યાત્રા યોજાઈ
મોરારીપાલિતાણામાં આગામી 18 થી 26 એપ્રિલ શ્રી કૈલાસટેકરી, સગાપરા ધાર ખાતે પૂજ્ય મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા…
પાલીતાણાના વાળુકડ કેન્દ્રવર્તી શાળામાં ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી
જયા સુધી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો નરેન્દ્ર ત્રિવેદી ની બદલી નહીં થાય ત્યા સુધી શિક્ષણ બંધ રહેશે પાલીતાણા તાલુકાના વાળુકડ…
પાલીતાણામાં વહેલી સવારે બની આગની ઘટના
પાલીતાણામાં વહેલી સવારે બની આગની ઘટના જાણવા મળતી વિગત મુજબ પાલીતાણા શહેર ના પરીમલ સોસાયટી પાસે આવેલ અજમેરી ગાદલા નામ…
પાલીતાણામાં પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન, ભૂમિપૂજન અને સંતદર્શન યાત્રા યોજાઈ
પાલીતાણામાં પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન, ભૂમિપૂજન અને સંતદર્શન યાત્રા યોજાઈ સંત દર્શન યાત્રા માં લાલો પીચર ના કલાકારો ખાસ ઉપસ્થિત…
પાલિતાણામાં 16 વર્ષની સગીરા સાથે સામુહિક દુષ્કર્મ
ભાવનગર : પાલિતાણામાં ૧૬ વર્ષની સગીરાનું અપહરણ થયાંની ફરિયાદની તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ થયાંનું ખુલતા પોલીસે દુષ્કર્મની કલમનો ઉમેરો કરી…
જીવસેવા તીર્થ ધામ ખાતે પરમ વીર વંદના કાર્યક્રમ યોજાયો ભાવનગર અને અમરેલી જીલ્લાના 30 સૈનિકો ઉપસ્થિત રહ્યા.
દેશ ભક્તિનાં ગીતો, સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ફૌજી જવાનોનું સન્માન સમારોહ યોજાયો. ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના જસપર ગામ ખાતે સોનગઢ…










