PRANTIJ
ખેડૂતો ને અન્યાય થાય છે તો આ બાબતે સૌ પ્રથમ તલોદ તાલુકાના મામલતદાર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
અહેવાલ:- પ્રતિક ભોઈ (પ્રાંતિજ) તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ દ્વારા કૃષિ મંત્રી શ્રી રાવજીભાઈ પટેલ ને હાલમાં સરકાર શ્રી…
પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામડાના ખેડૂત બહેનોનો પ્રાકૃતિક ખેતી ઉપર જીલ્લા અંદરનો પ્રેરણા પ્રવાસ યોજાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ (પ્રાંતિજ) પ્રાંતિજ તાલુકાના વિવિધ ગામડાના ખેડૂત બહેનોનો પ્રાકૃતિક ખેતી ઉપર જીલ્લા અંદરનો પ્રેરણા પ્રવાસ યોજાયો સાબરકાંઠા જિલ્લામાં…
પ્રાંતિજના સાપડ ખાતે ભૂલકા મેળો યોજાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ (પ્રાંતિજ) પ્રાંતિજના સાપડ ખાતે ભૂલકા મેળો યોજાયો સાબરકાંઠા જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ શાખા દ્વારા પ્રાંતિજના સાંપડ ખાતે ઇ.ચા…
પુંસરી પ્રાથમિક શાળા માં નોકરી કરતા શિક્ષિકા બહેન કૈલાસ બહેન રમેશ ભાઈ બારોટ સેવા નિવૃત થતાં તેમના વિદાય સમારંભ યોજાયો
અહેવાલ:- પ્રતિક ભોઈ પુંસરી પ્રાથમિક શાળા માં નોકરી કરતા શિક્ષિકા બહેન કૈલાસ બહેન રમેશ ભાઈ બારોટ સેવા નિવૃત થતાં તેમના…
આસો સુદ નોમના દિવસે માનનીયશ્રી ધારાસભ્ય સાહેબ ગજેન્દ્રસિંહ પરમાર ના વરદ હસ્તે જગતપુરા પ્રાથમિક શાળામાં નવીન બોર નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
અહેવાલ:-પ્રતિક ભોઈ (પ્રાંતિજ) આજ રોજ આસો સુદ નોમના દિવસે માનનીયશ્રી ધારાસભ્ય સાહેબ ગજેન્દ્રસિંહ પરમાર ના વરદ હસ્તે જગતપુરા પ્રાથમિક શાળામાં…
ગુન્હાહિત કાવતરૂ રચી વિશ્વાસઘાત કરનાર બે ઇસમોને ઝડપી કુલ કિ.રૂ. ૧,૫૩,૦૫,૦૦૦/- નો મુલ્લામાલ રીકવર કરી ગુન્હાનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ સાબરકાંઠા
રૂ.૧,૫૦,૦૦,૦૦૦/- (દોઢ કરોડ) જોઈ પૈસા હડપ કરવાની લાલચ જાગતાં ફરીયાદીને પૈસા આપવા ના પડે તે સારૂ ખોટો અકસ્માત ઉપજાવી કાઢી…
કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ઇડર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે
*આજે કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ઇડર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે* ******** સાબરકાંઠા જિલ્લામાં આજે ઇડર…
તલોદ- પ્રાંતિજ તાલુકાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગાયત્રી વિધા મંદિર તલોદ ખાતે યોજાયું
તલોદ- પ્રાંતિજ તાલુકાકક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગાયત્રી વિધા મંદિર તલોદ ખાતે યોજાયું *********** વિજ્ઞાનની આંખે અને ટેકનોલોજીની પાંખે જ્ઞાનના આકાશમાં…
ભાદરવી સુદ પૂનમ ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી અંબિકા માતાજી મંદિરે જિલ્લા અને તાલુકા પદાધિકારીશ્રીઓ અને આગેવાનશ્રીઓ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આજ રોજ ભાદરવી સુદ પૂનમ ના રોજ ખેડબ્રહ્મા ખાતે શ્રી અંબિકા માતાજી મંદિરે દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદીપ ના…
તલોદના રણાસણ ખાતે પોષણમાહ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઇ
*તલોદના રણાસણ ખાતે પોષણમાહ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઇ* સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધી સાતમા રાષ્ટ્રીય પોષણમાહની ઉજવણી…









