RAJKOT CITY / TALUKO
Rajkot: વાહન વ્યવહાર કચેરી દ્વારા તા. ૧૧ જૂનથી ટુવ્હિલર માટે GJ-03-PG ગોલ્ડન – સિલ્વર નંબરનું ઓનલાઈન ઓકશન શરૂ
તા.૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટરસાઇકલ પ્રકારના વાહનો માટે GJ-03-PG સિરીઝનું ઓનલાઈન ઓક્શન તા.૧૧/૦૬/૨૦૨૫થી શરૂ…
Rajkot: રાજકોટના દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયા થાઈલેન્ડ ખાતે પેરા કેનો એશિયન ચેમ્પિયનશિપ – ૨૦૨૫માં ભાગ લેશે
તા.૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જાપાન ખાતે એશિયન ચેમ્પિયનશિપ -૨૦૨૪ માં સિલ્વર મેડલ મેળવ્યા બાદ બીજી વાર ભાગ લેનાર એક માત્ર ગુજરાતી…
Rajkot: મેદસ્વિતા મુક્ત રાજકોટ, મેદસ્વિતા મુક્ત ગુજરાત યોગથી ૧૫ કિલો વજન ઉતારી શરીર અને બીમારીઓનો ભાર હળવો કરતા દીપ્તિબેન ધોળકિયા
તા.૪/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન – જીતેન્દ્ર નિમાવત કસરત કરવાથી આખો દિવસ મન પ્રફુલ્લિત અને શરીર સ્ફૂર્તિમય રહે છે: સંજયભાઈ ઓંધિયા…
Rajkot: રાજકોટમાં પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે ‘વિશ્વ ક્લબફૂટ દિવસ’ની ઉજવણી કરાઈ
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દર વર્ષે તા. ૦૩ જૂનના રોજ ‘વિશ્વ ક્લબફૂટ દિવસ’ ઉજવાય છે. જે નિમિત્તે રાજકોટ શહેરમાં આવેલી…
Rajkot: “ગુજરાત સરકારની નવી પહેલ” હવે રેશનકાર્ડ ધારકો પોસ્ટમેનની મદદથી ઘરે બેઠા મફત ઇ-કેવાયસી કરાવી શકશે
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અત્યાર સુધીમાં, ડાક વિભાગ દ્વારા બે લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના ઘરે બેઠા ઇ-કેવાયસી પૂર્ણ “ટપાલ વિભાગ રેશનકાર્ડ…
Rajkot: ખરીફ મકાઇમાં જીવાત સંકલિત વ્યવસ્થાપન માટે લેવાના પગલાં
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા મુખ્ય મકાઇ સંશોધન કેન્દ્ર, ગોધરા તેમજ ખરીફ ઋતુપૂર્વ તાલીમ મેન્યુઅલ,…
Rajkot: મગફળીમાં સફેદ ઘૈણના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલા અને વાવણી સમયે લેવામાં આવતા પગલાંઓ અંગે સૂચના
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ખેડૂતોએ મગફળીના પાકમાં વાવણી પહેલા અને વાવણી સમયે જરૂરી પગલા લેવા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં…
Rajkot: મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૯૭ કરોડથી વધુના ખર્ચે નિર્મિત ૪ જૂથ યોજનાના કરાશે લોકાર્પણ
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ જિલ્લાના ૧૫૩ ગામના ૪.૪૦ લાખથી વધુ લોકોને મળશે નિયમિત ૧૦૦ લીટર પાણી Rajkot: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ…
Rajkot: રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જાગરણ પત્રિકા ‘વિચારભારતી’ના વાર્ષિક વિશેષાંકનું વિમોચન થયું
તા.૩/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર હિન્દુ દર્શનના વિચારપ્રવાહને જન જન સુધી લઈ જવામાં ‘વિચાર ભારતી’ની ભૂમિકા મહત્વની: શ્રી કાના બાંટવા સમાજમાં અનેક…
Rajkot: પર્યાવરણ અને તંદુરસ્તીની જાળવણીને બેલેન્સ કરતું સાયકલિંગ ‘સાયકલિંગ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર’ ની થીમ સાથે આજરોજ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી
તા.૨/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર આલેખન : રાજકુમાર સમયનું ચક્ર બદલાયું : સાયકલથી વિમુક્ત વિશ્વ હવે પુનઃ સાયકલિંગ તરફ વળ્યું નિયમિત સાયકલિંગ…








