RAJKOT CITY / TALUKO
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટના ઓપરેટરશ્રી જિતેન્દ્રભાઈ પરમારનો વિદાય સમારંભ યોજાયો
તા.૧/૬/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર માહિતી ખાતું એ સરકાર અને જનતા વચ્ચે સેતુ સમાન છે ખરી દાનત અને સારી ભાવનાથી કરેલા કાર્યની…
Rajkot: બાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સર્વ જ્ઞાતિના યુવક-યુવતિઓ માટે નિઃશુલ્ક જીવનસાથી પસંદગી મેળો યોજાશે
તા.૩૦/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: માનવ કલ્યાણ મંડળ અને સમસ્ત પાટીદાર સમાજ સંચાલિત “બા નું ઘર વૃદ્ધાશ્રમ” દ્વારા સર્વ-જ્ઞાતિ ના તમામ…
Jasdan: નાળાઓને ચોકઅપ થતા અટકાવવાની પ્રિ-મોન્સૂન કામગીરી કરતી જસદણ નગરપાલિકા
તા.૨૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: રાજકોટ જિલ્લાની જસદણ નગરપાલિકા દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરભરમાં પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી…
Rajkot: રાજકોટ જિલ્લાના અગ્નીવીર ઉમેદવારો માટે નિવાસી તાલીમ વર્ગ યોજાશે
તા.૨૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ભારતીય સૈન્યના ડાયરેકટરશ્રી આર્મી રિક્રુટમેન્ટ કચેરી-જામનગર દ્વારા “અગ્નીવીર”માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પાસ…
Jetpur: અમદાવાદ સિવિલમાં વિનામૂલ્યે બે સર્જરી પછી જેતપુરના ગરીબ પરિવારનું બાળક સ્વસ્થ બન્યુંઃ પરિવારે માન્યો આર.બી.એસ.કે.નો આભાર
તા.૨૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jetpur: હૃદયની જન્મજાત ખામી ધરાવતા જેતપુરના ગરીબ પરિવારના શિશુ માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશીર્વાદ સમાન…
Rajkot: “પ્લાસ્ટિકમુકત ગુજરાત અભિયાન’’ જામજોધપુર નગરપાલિકા દ્વારા મલ્ટી-લેયર પ્લાસ્ટિક અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
તા.૨૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજયવ્યાપી ‘‘પ્લાસ્ટિકમુકત ગુજરાત અભિયાન’’ અન્વયે રાજકોટ પ્રાદેશિક નગરપાલિકા અંતર્ગત જામજોધપુર નગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા મલ્ટી-લેયર પ્લાસ્ટિક…
Rajkot: તરઘડીયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન રથ પ્રસ્થાન અને ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો
તા.૨૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન ઘરબેઠા ગંગા જેવો કાર્યક્રમ: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ખેતીમાં નેનો ટેકનોલોજી અને…
Dhoraji: પ્લાસ્ટિકનો નિકાલ કરીને ઓસમ ડુંગરને ‘ઓસમ’ બનાવવાનો પ્રયાસ કરતાં પર્વતારોહકો
તા.૨૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ‘મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન’ હેઠળ સ્થૂળતા ઘટાડવાની પ્રેરણા પણ આપી Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ…
Rajkot: ‘સ્વચ્છતાથી સ્વસ્થતા’ અંગેનું જેતપુર અને ગોંડલ ખાતે શેરી નાટક ભજવાયું
તા.૨૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: “એન્ડીંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી” થીમ અન્વયે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે…
Dhoraji: પ્લાસ્ટિકમુક્ત અભિયાનને જન અભિયાન બનાવવા ધોરાજી તાલુકાના ઓસમ ડુંગર અને જાહેર સ્થળોએ શેરી નાટક ભજવાયું
તા.૨૯/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા…










