RAJKOT CITY / TALUKO
Jetpur: રાજકોટ જિલ્લામાં સૌપ્રથમ સિવિલ ડિફેન્સ વોલન્ટીયર તરીકે ૩૦ નાગરિકોને નિમણૂક પત્રો અપાયા
તા.૧૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેતપુરના મેવાસા ખાતેથી નાગરિકોને દેશસેવામાં જોડવાની શરૂઆત Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના…
Jetpur: જેતપુરના મેવાસા ખાતે યોજાયા ત્રિવિધ કાર્યક્રમો
તા.૧૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે દિવ્યાંગોને સાધન સહાય, આરોગ્ય કેમ્પ તથા સેવા સેતુનો શુભારંભ મહાનુભાવોના હસ્તે…
Jasdan: જસદણમાં કુંવરજીભાઈ બાવળીયા તિરંગા યાત્રામાં જોડાયા
તા.૧૭/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં આજે જસદણ વિસ્તારમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્રાસવાદીઓના…
Rajkot: કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીનાં અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર-જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરી…
Rajkot: કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હાલ પ્રવાસન સ્થળોના વિકાસ…
Rajkot: પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર શહેર તથા જિલ્લાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લા કલેકટરશ્રીની સૂચના Rajkot: જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની…
Rajkot: રૂડાના ૪૮ ગામોમાં પીવાના પાણીની સમીક્ષા કરતા મત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર પીવાના પાણી માટે લાંબા ગાળાનું આયોજન અને વ્યવસ્થાપન કરવા સૂચના આપતા પાણી પુરવઠા મંત્રીશ્રી Rajkot: જળ સંપત્તિ…
Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજી-૨ તેમજ ન્યારી-૨ ડેમ સાઈટની મુલાકાત લઇ સર્વેક્ષણ કર્યું
તા.૧૬/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ડેમ સાઈટ પર જરૂરી મરામત તેમજ સાફ-સફાઈ અંગે સૂચના આપી Rajkot: જળ સંપત્તિ…
Rajkot: રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂત મિત્રોએ તકેદારી રાખવા અનુરોધ કરાયો
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર હવામાન વિભાગ દ્વારા તા.૨૦ મે સુધી વરસાદની આગાહી કરાઈ Rajkot: હવામાન વિભાગ દ્વારા તા.૧૫ મે થી તા.૨૦…
Rajkot: ધોરણ-૧૦ પછી શું ? એ.વી.પી.ટી. ઇન્સ્ટિટ્યૂટ ખાતે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ અંગે માર્ગદર્શક સૅમિનાર
તા.૧૫/૫/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ધોરણ-૧૦ પછી કારકિર્દી માટે ઘણા વિકલ્પો પૈકી ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રે વિવિધ કોર્સમાં જોડાઈ સારી કારકિર્દી બનાવી…






