RAJKOT CITY / TALUKO
Rajkot: મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લાના સરધાર ખાતે આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ
તા.૨૨/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળકના શિક્ષણનો મહત્વનો પાયો છે, આંગણવાડી તેને મજબૂત બનાવે છે – મંત્રી શ્રી…
ભાજપના મંત્રીની નંબર પ્લેટ ધરાવતી કારમાંથી દારૂની બોટલ મળી
રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી રોડ તરફ જતા રસ્તામાં પોલીસ ચેકિંગમાં હતી આ દરમિયાન ભાજપના મંત્રી લખેલી એક કાર ત્યાંથી નીકળી…
Rajkot: સૌપ્રથમ ‘વિશ્વ ધ્યાન દિવસ’ની રાજકોટમાં કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ દ્વારા કરાયેલી ઉજવણી
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર વિદ્યાર્થિનીઓએ વ્હેલી સવારે ધ્યાન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કર્યા Rajkot: સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા ૨૧ ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’…
Rajkot: રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા શક્તિ સેલ્સ એજન્સીને રૂ. ૧૮.૨૫ લાખનો દંડ
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ઘઉં, ચોખાનો જથ્થો નિયત સમયમાં ન ઉપાડતાં એજન્સી સામે કરાયેલી દંડનીય કાર્યવાહી Rajkot: રાજકોટ જિલ્લામાં રાશનના ઘઉં…
Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ ખાતે રૂ.૨૩૦ લાખના ખર્ચે બનનાર પુલનું ખાતમુહૂર્ત કર્યું
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આ પુલ બનવાથી સામે કાંઠે પહોંચવામાં લોકોને સરળતા રહેશે : સ્થાનિક નાગરિક શ્રી કાળુભાઈ Rajkot, Jasdan: પાણી…
Rajkot: રાજકોટમાં સૌપ્રથમ વાર ‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સદાય સારાનરવા રહેવા માટે નિયમિત યોગ અને ધ્યાન જરૂરી છે : મેયરશ્રી નયનાબેન પેઢડીયા ધ્યાનના માધ્યમથી મન…
Rajkot: કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કિશાન ક્રેડીટ કાર્ડ ધિરાણના દર અંગેની બેઠક યોજાઈ
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી. દ્વારા જિલ્લામાં વિવિધ પાકોના દર નક્કી કરવા અંગે કલેકટર કચેરી ખાતે…
Rajkot: દેવગામ, ખીરસરા ખાતે રસ્તાઓના ખાતમુહૂર્ત કરાયા
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર સુગમ રસ્તાઓ પરિવહન ક્ષેત્રે વિકાસની પહેલી જરૂરિયાત, રાજય સરકાર આંતર માળખાને સુદૃઢ બનાવવા કટિબદ્ધ- મંત્રી શ્રી ભાનુબેન…
Rajkot: મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં ટ્રેકટર વેરિફિકેશન કેમ્પ યોજાયો
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ૧૩૧ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે રૂપિયા ૬૨.૨૫ લાખની સહાય મળશે Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં…
Vichchhiya: વિંછીયા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
તા.૨૧/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Vichchhiya: વિંછીયા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને વિંછીયા તાલુકા…










