RAJKOT CITY / TALUKO
-
Rajkot: વિંછીયા તાલુકાના ગોરૈયા ગામમાં રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે બનનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી
તા.૯/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર વિચરતી-વિમુક્ત જાતિના ૬ પરિવારોને વિનામૂલ્યે પ્લોટની સનદનું વિતરણ કરાયું Rajkot: ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન,…
-
Rajkot: ચણાના ઊભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે લેવાના પગલા અંગેનીમાર્ગદર્શિકા જાહેર કરાઈ
તા.૯/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટજિલ્લામાં ખેડૂતોને ચણાના ઉભા પાકમાં સંકલિત જીવાત વ્યવસ્થાપન માટે જરૂરી પગલા લેવા અંગેનીમાર્ગદર્શિકા જિલ્લા ખેતીવાડી અધિકારી…
-
Rajkot: રાજકોટ જિલ્લા નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ
તા.૯/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર શાળા કોલેજના ૧૦૦ મીટર વિસ્તારમાં તંબાકુ વેચાણ પ્રતિબંધાત્મક ધારાનો અમલ, નશીલા સિરપના વેચાણ પર કાર્યવાહી કરવા સૂચના…
-
Rajkot: કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની ઓનલાઇન અધ્યક્ષતામાં MSME ક્લસ્ટર આઉટરીચ પ્રોગ્રામ યોજાયો
તા.૯/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ૧૦૦ થી વધુ ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિ Rajkot: ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ, ભારત સરકાર દ્વારા બેંક ઓફ બરોડાનાં…
-
Rajkot: મહાનગરપાલિકા તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના સરકારી સહાય મેળવતા રેશનકાર્ડધારક નાગરિકો અને વિદ્યાર્થીઓને ઈ-કે.વાય.સી. કરાવવા અનુરોધ
તા.૯/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર my ration મોબાઈલ એપ, મામલતદાર કચેરીની પુરવઠા શાખા અને ગ્રામ્ય સ્તરે VCE ખાતેથી ઈ-કે.વાય.સી. થઈ શકશે Rajkot:…
-
Rajkot: રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટમાં વિવિધ સાયન્ટિફિક પ્રવૃત્તિઓ દ્વારા દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી.
તા.૯/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દિવાળી ટલે અંધકાર પર પ્રકાશની જીત, અજ્ઞાનતા પર જ્ઞાનની જીતનું પ્રતીક, દિવાળી પ્રકાશ, સમૃદ્ધિ, એકતા, ક્ષમા,…
-
Virpur: જય જલિયાણના નાદથી ગુંજ્યું વીરપુર, દિવાળી જેવો ઉત્સવ: યાત્રાધામ વીરપુરના જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી
તા.૮/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર વીરપુરની શેરીઓ-ગલીઓમાં રોશનીનો ઝળહળાટ, લોકોએ ઘર આંગણે રંગોળીઓ બનાવી ભાવિકોને આવકાર્યા દેશ-વિદેશમાંથી હજારો ભક્તો…
-
Rajkot: નવા વરસની પ્રથમ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક તા.૧૬ના રોજ યોજાશે
તા.૮/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાશે Rajkot: સરકારશ્રીની સુચના મુજબ જિલ્લા કક્ષાની ફરીયાદ સહ સંકલન…
-
Rajkot: રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતેના સરકારી ખરાબાની અંદાજિત રૂ. ૧.૨૩ કરોડની કિંમતની જમીન પરના દબાણ દુર કરાયા
તા.૮/૧૧/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું…
-
મામા એ ૭ વર્ષની ભાણી પર આચર્યું દુષ્કર્મ !!!
રાજકોટમાંથી મામા-ભાણીના સંબંધને લાંછન લગાડે એવી ઘટના સામે આવી છે. ફરિયાદી સાથે કામ કરતા અને ધર્મ નો ભાઈ બનાવેલા શખ્સે…









