RAJKOT CITY / TALUKO
Rajkot: જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદના લીધે ૨૫ લોકોને સલામતસ્થળે આશરો અપાયો
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની આપત્તિ દરમિયાન સંભવિત જોખમ સામે તકેદારીના પગલાં લઈ રહ્યું છે.…
Upleta: ઉપલેટા તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ૭૯ લોકો માટે સુરક્ષિતસ્થળે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Upleta: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને નીચાણવાળા વિસ્તારના લોકોને…
Rajkot: વરસાદની પ્રતિકુળ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રની સજ્જતા જામકંડોરણા અને ઉપલેટા પંથક ખાતે ભારે વરસાદમાં ફસાયેલા છ સ્થાનિકોનું રેસ્ક્યુ કરાયું
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અતિભારે વરસાદની પરિસ્થિતિ સામે લડવા આવશ્યક પગલાં લઇ રહ્યું છે. કલેક્ટરશ્રી પ્રભવ…
Dhoraji: ધોરાજી તાલુકાના ૫૪ લોકોને ભારે વરસાદના કારણે સ્થળાંતરિત કરાયા
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Dhoraji: રાજકોટ જિલ્લામાં ગત ત્રણ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન…
Jasdan: ભારે વરસાદને પગલે જસદણ તાલુકાના અંદાજે ૧૫૧ લોકોનું વિવિધ જગ્યાએ સ્થળાંતર કરાયું
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા વિસ્તારનું જન-જીવન ખોરવાઈ…
Upleta: નાગરિકોની પડખે સરકાર : ઉપલેટા તાલુકાના નીલાખા ગામે મોડી રાત્રિએ વરસાદી પાણીમાં ફસાયેલા વૃદ્ધને બચાવતું તંત્ર
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Upleta: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અતિભારે વરસાદની પરિસ્થિતિમાં રાહત-બચાવ કામગીરીને અગ્રતા આપવામાં…
Jasdan: ભારે વરસાદના કારણે જસદણ નગરપાલિકા દ્વારા આશ્રિતોને ફૂડ પેકેટ અપાયા
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jasdan: રાજકોટ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઇ છે. રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં…
Rajkot: રાજકોટ મહાનગર-જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા બેઠક યોજાઇ
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદની ચેતવણી વચ્ચે લોકોને સહાયરૂપ થવા દરેક મંત્રીને બે-બે જિલ્લા ફાળવ્યા અને જિલ્લામાં…
Rajkot: સાહિત્ય પ્રકાશન સહાય યોજનાનો લાભ મેળવવા ૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અનુસૂચિત જાતિ સંબંધિત પ્રકાશન માટે રૂ. ૧૦,૦૦૦ સુધીની સહાય અપાશે Rajkot: મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય…
Upleta: એસ.ડી.આર.એફ અને ૧૦૮ સેવાના સમયસર તથા સહયોગી પ્રયાસને પરિણામે સાપના ડંખનો ભોગ બનેલા મહિલાને બચાવવામાં મળી સફળતા
તા.૨૮/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર ઉપલેટાના ગણોદ ગામે એસ.ડી.આર.એફ. ટીમે પૂરના પ્રવાહમાં દોરડા વડે દર્દીનું કર્યું રેસ્કયુ: મહિલાને ૧૦૮માં…





