RAJKOT CITY / TALUKO
Rajkot: અંત્યોદય તેમજ બીપીએલ રેશનકાર્ડ ધારકોને ઓગસ્ટ માસમાં વધારાનું રાશન મળશે
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર તહેવાર નિમિત્તે ખાંડ, ચણા, તુવેરદાળ, સીંગતેલ સહિત વધારાના એક કિલો અનાજના જથ્થાનું વિતરણ કરાશે Rajkot: આગામી દિવસોમાં…
Lodhika: કેબિનેટ મંત્રીશ્રી ભાનુબહેન બાબરીયાએ લોધિકા તાલુકા ખાતે મવડી-પાળ-રાવકી-માખવડ રોડ પરના નિર્માણાધીન બ્રિજનું નિરીક્ષણ કર્યું
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર અંદાજે રૂપિયા ૮ કરોડથી વધુના ખર્ચે મેજર બ્રિજ બનવાથી મવડી, પાળ, રાવકી તથા લોધિકા તાલુકાના વાહનચાલકો માટે…
Lodhika: મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે પી.જી.વી.સી.એલ.ની રાવકી પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર નવી પેટા કચેરી થકી ગ્રાહકોને મળશે સાતત્યપૂર્ણ વીજપુરવઠો Rajkot, Lodhika: રાજયના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી…
Rajkot: રાજકોટ જિલ્લામાં રાસાયણિક ખાતરની ફરિયાદ માટે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકાશે
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કૃષિ ઉત્પાદકતા અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ખાતર મહત્વની ભૂમિકા ભજવે છે. ખાતર પાકના સ્વસ્થ વિકાસ…
Rajkot: રાજકોટ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જિલ્લામાં વાજબી ભાવની નવી પાંચ દુકાનો ખોલવા મંજૂરી અપાઈ ‘વન નેશન વન રેશનકાર્ડ યોજના’નો વધુમાં વધુ લોકો…
Rajkot: કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં…
Rajkot: નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ડિવિઝન દ્વારા ધોરાજી-જામકંડોરણા રોડ પર પેચવર્ક કરાયું
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બનેલા અનેક રસ્તા-પુલનું તાત્કાલિક ધોરણે…
Rajkot: રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર જનપ્રતિનિધીઓએ રજૂ કરેલા નાગરિકોના પ્રશ્નો પરત્વે સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવી વહેલાસર નિકાલ લાવવા સૂચના અપાઈ Rajkot: રાજકોટ જિલ્લા…
Rajkot: “માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ” સંચાલિત ‘બા નું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા આર્થિક રીતે સસ્તી મેડિકલ સેવાઓ ઉપલબ્ધ
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: “કલ્યાણ મંડળ ટ્રસ્ટ” સંચાલિત ‘બા નું ઘર’ વૃદ્ધાશ્રમ દ્વારા સમાજના તમામ વર્ગના લોકોને ધ્યાને લઇને એક…
Rajkot: ઝનાના હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ-૫રિવારજનો માટે આરોગ્ય કેમ્પ યોજાયો
તા.૧૯/૭/૨૦૨૫ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીચર્સ ઇન્ટીટ્યુટના સહયોગથી ઝનાના હોસ્પિટલ, રાજકોટ ખાતે જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ અને તેમના…








