SANTRAMPUR
લૂંટ વિથ મર્ડર ના કેસમાં આરોપીના જામીન ના મંજૂર કરતી લુણાવાડા સેશન કોર્ટ
લૂંટ વિથ મર્ડર ના કેસમાં આરોપીના જામીન નામંજૂર કરતી (મહિસાગર) લુણાવાડા સેશન કોર્ટ….. તા.૨૧/૭/૨૪ .. રવીવાર રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર…
ગાંજાના જથ્થામાં પકડાયેલ આરોપીના જામીન ના મંજૂર કરતી લુણાવાડા સેશન કોર્ટ
ગાંજાના જથ્થામાં પકડાયેલ આરોપીના જામીન ના મંજુર કરતી મહીસાગર સેશન કોર્ટ…. અમીન કોઠારી મહીસાગર તા.૨૧/૭/૨૪ રવીવાર મહીસાગર જિલ્લા નાં લુણાવાડા…
કડાણા ડેમમાં પાણીનું સ્તર ઓછું થતા નદીના જ મહાદેવના થયા દર્શન…
કડાણા ડેમમા પાણી નુ સ્તર ઓછું થતા નદીનાથ મહાદેવ નાં થયા દર્શન…. રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં…
મહિસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન યોજાયું.
મહીસાગર જિલ્લાના માનગઢ ધામ ખાતે આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન અને સાંસ્કૃતિક મહારેલી નું આયોજન કરવામાં આવ્યું. રિપોર્ટર:- અમીન કોઠારી :- મહીસાગર…
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ ના શંકાસ્પદ ૪ કેસો જોવા મળ્યા, જેમાં એક બાળકીનું મોત નીપજ્યું
રીપોર્ટ… અમીન કોઠારી મહીસાગર મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે ફરી જોવા મળ્યો એક ચાંદીપુરમ નો શંકાસ્પદ કેસ…. બાળકને…
લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામે પંચાયતના ઓપરેટર દ્વારા દાખલા માટે કરાતી હેરાનગતિ
રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર…. લુણાવાડા તાલુકામાં આવેલ પટ્ટણ ગામે પંચાયત ના ઓપરેટર દ્વારા દાખલા માટે કરાય છે હેરાનગતિ! ગુજરાતની સરકાર…
સંતરામપુરમાં મોહરમ નિમિત્તે તાજિયા નું જૂનું આન બાન અને શાન કાઢવામાં આવ્યું
સંતરામપુર માં મોહરમ નિમિત્તે તાજિયા નું ઝુલુસ આન બાન અને શાંતિ કાઢવામાં આવ્યું. તા. ૧૭/૭/૨૪ અમીન કોઠારી :- મહીસાગર સંતરામપુરમાં…
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસ નો શંકાસ્પદ લક્ષણ વાળો કેસ . એક બાળકીનું મૃત્યુ થયું
રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર તા.૧૬/૭/૨૪ મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ વાળો કેસ આવ્યો . મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના જુના…
સંતરામપુરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ને જાહેરમાં ગંદકી કરતા દુકાનદારો પાસેથી પાલિકાએ દંડ વસુલિયો..
સંતરામપુરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા તથા જાહેરમાં ગંદકી કરતાં દુકાનદારો પાસેથી પાલિકાએ દંડ વસૂલ્યો. અમીન કોઠારી :- મહીસાગર સંતરામપુર નગરપાલિકા દ્વારા…
પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ના હસ્તે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનું લુણાવાડા ખાતે લોકાર્પણ લોકાર્પણ
પંચાયત અને કૃષિ મંત્રીશ્રી બચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર મહીસાગર નું લુણાવાડા ખાતે લોકાર્પણ કરાયું અંદાજિત ૧૧૦.૦૦…







