SAYLA
-
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કર્યું*
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી,પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. શ્રી સરોડી પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪’ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલા મુખ્યમંત્રી શ્રી…
-
થાનગઢ નાં સરોડી પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન
રાજ્યભરમાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે…
-
સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા, સાયલા સહિત તાલુકાની આમ જનતાની ફરિયાદ રજૂઆતો સાંભળવામાં આવશે.
તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશકુમાર પંડ્યા દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદેશથી લોક…
-
ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવિષ્ટ નાવા ગામની શ્રી મોડલ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની થઈ ઉજવણી
ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકારના સહકારથી ચાલતા સર્વ શિક્ષા અભિયાન મિશન દ્વારા દેશમાં શિક્ષણ ક્ષ્રેત્રે ખુબ…
-
સુરેન્દ્રનગર જીલ્લા નાં ચોટીલા ના ખેડૂતો રજૂઆત માટે પી.જી.વી.સી.એલ કચેરીએ દોડી ગયા.
સુરેન્દ્રનગર જીલ્લા નાં ચોટીલા તાલુકાના અનેક ગામો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે ચોટીલા લાઈટ ફીડરમા નવાગામ, બામણબોર, ગારીડા,…
-
સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર ૪ માં પ્રાથમિક સુવિધા નો અભાવ.
સુરેન્દ્રનગર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય અને વર્તમાન પ્રમુખશ્રી જીજ્ઞાબેન જે વોર્ડ નંબર 4 માંથી ચૂંટાય આવ્યા છે. ત્યાંના…
-
*સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાં વિસ્તારમાં લાઈટના ધાંધિયા.*
ચોટીલા તાલુકાના જેવા કે નવાગામ બામણબોર ગારીડા બામણબોર મોલડી ઝીંઝુડા વગેરે ગામ વિસ્તારની લાઇટ બંધ હોવાથી ખેડૂતો ચિંતામાં. સુરેન્દ્રનગર…
-
Sayla:ડોળીયા બાઉન્ડ્રી પાસે ઓવરબ્રિજ બેસી જતાં કામગીરી નબળી હોવાની ચર્ચા.
સામાન્ય વરસાદ માં જ ઓવરબ્રિજ ની ખુલ્લી પોલ. આ ઓવરબ્રિજ ને થીગડા મારતા બીજીવાર બેસી ગયો તેવા દ્રશ્યો સામે આવે…
-
Sayla :સાયલા નાં વિસ્તારમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશી નો માહોલ.
હવામાન આગાહી ના સૂત્ર પ્રમાણે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ના વિસ્તારમાં અનેક સ્થળોએ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ શરૂ થયો હતો. જેમાં…
-
Sayla:ઝાલાવડ પંથકમાં ઠેર ઠેર વટ સાવિત્રી નાં વ્રત નુ પૂજન કરાયું.
સાયલા તાલુકાના અનેક સ્થળોએ વટ સાવિત્રી વ્રત ની ઉજવણી કરવામાં આવી. સામતપર ગામના રામાપીર નાં મંદિરે શુભ પર્વ નાં દિવસે…