SAYLA
-
સાયલા તાલુકા નાં નડાળા ગામે ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સ ને ઝડપી પાડ્યો.
સુરેન્દ્રનગર એસ.ઓ.જી .એ નડાળા ગામે એક શખ્સ ને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો.અશોક કુમાર યાદવ આઈ.પી. એસ પોલીસ અધિકારી…
-
સુરેન્દ્રનગરનાં મુળી તાલુકાનાં ભેટ ગામે ચાલતી ગેરકાદેસર કાર્બોસેલની ખાણમાં ત્રણના મજૂરોના મોત.
કાર્બોસેલ ની ખાણ ભાજપના નેતાની હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું….મુળી પોલીસ મથકે મુળી તાલુકા પંચાયત ચેરમેન કલ્પેશ પરમાર સહિત ચાર…
-
સુરેન્દ્રનગરમાં સાયલા તાલુકાના અડાળા ગામે પ્રાકૃતિક ખેતી અંગે સેમિનાર યોજાયો.
તા.13/07/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કૃષકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે પ્રોત્સાહન આપતા જિલ્લા કલેકટર કે સી સંપટ પ્રાકૃતિક કૃષિ અભિયાન અંતર્ગત…
-
ચુડા ના ચોકડી ગામે પૂજ્ય ખીમદાસબાપુ ની જગ્યામાં ધર્મ સ્તંભ ઉભો કરવામાં આવ્યો.
સુરેન્દ્રનગર નાં ચુડા તાલુકાના ચોકડી ગામમાં પૂજ્ય ખીમદાસબાપુ નું સમાધી સ્થાન આવેલ છે. લોકવાયકા પ્રમાણે પૂજ્ય ખીમદાસબાપુ એ અનેક પરચા…
-
ચોટીલા પોલીસ દ્વારા ૨૯ લાખ થી વધુ કિંમત નો વિદેશી દારૂ નો જથ્થો નાશ કરાયો.
ચોટીલા પોલીસ સ્ટેશન દ્વારા પ્રાંત સાહેબ શ્રી ચોટીલા તથા ડી.વાય.એસ.પી શ્રી લીંબડી,નશાબંધી અધિકરી , મામલતદાર શ્રી .પો. ઈન્સ ચોટીલા ,…
-
સાયલા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
(ધાંધલપુર ગામે ભાજપના કાર્યકર્તા બ્લડ ડોનેશનમાં બન્યા દાતાર) સાયલા તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાંધલપુર…
-
રાજકોટ નાં હીરાસર એરપોર્ટ પર દિલ્હી જેવી ઘટના બનતી રહી ગઈ.
વારંવાર દુર્ઘટના બનતા લોકો માં અનેક સવાલો ઉઠ્યા. રાજકોટ નાં હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના, ટર્મિનલની…
-
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરના સરોડી પ્રાથમિક શાળાની કમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કર્યું*
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી,પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. શ્રી સરોડી પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪’ કાર્યક્રમમાં સહભાગી થવા આવેલા મુખ્યમંત્રી શ્રી…
-
થાનગઢ નાં સરોડી પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન
રાજ્યભરમાં કન્યાકેળવણી અને શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ની ઉમંગ ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત આજરોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અંતિમ દિવસે…
-
સુરેન્દ્રનગરના લીંબડી, ચુડા, સાયલા સહિત તાલુકાની આમ જનતાની ફરિયાદ રજૂઆતો સાંભળવામાં આવશે.
તા.27/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગીરીશકુમાર પંડ્યા દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે પરસ્પર સંવાદનો સેતુ નિર્માણ કરવાના ઉદેશથી લોક…


