SAYLA
-
Sayla:સાયલા તાલુકામાં નડાળા ગામે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે
સાયલા મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર નંબર-૧૧૪ નડાળા ખાવડીયા વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા…
-
થાનગઢના સારસાણા ગામની સીમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી.
સુરેન્દ્રનગર જિલ્લામાં અવનવા બનાવવા વધી રહ્યા છે જ્યારે થાનગઢ તાલુકાના નવાગામના વતની કુણાપરા ભનુભાઈ રણછોડભાઈ ઉંમર વર્ષ આશરે ૪૬વર્ષ,સારસાણા ગામ…
-
થાનગઢ ખાતે સમસ્ત ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો.
થાનગઢ તાલુકાના વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ…
-
સાયલા નાં દેવગઢ ગામે માતું શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત તરફ થી કન્યા છાત્રાલય માટે રૂ 60 લાખ નું દાન મળ્યું.
કર્મયોગી પરિવાર માતૃશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત નાં ઉપક્રમે શ્રી કેશુભાઈ ગોટી દ્વારા સાયલા તાલુકા ના દેવગઢ ખાતે…
-
સાયલાનાં કેરાળા ગામની સીમમાં ગેરકાયદેસર ખનન પર ખાણખનીજ વિભાગના દરોડો, 1,50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.10/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા, મોટા કેરાળા અને જશાપર ગામની સીમ જમીનમાં ગેરકાયદે ખનીજ ચોરી ચિંતાજનક રીતે…
-
થાનગઢના વેલાળા ગામે ગેરકાયદેસર ચાલતી ગેરકાયદેસર ખાણમાં મોટી દુર્ઘટના બની.
સુરેન્દ્રનગર વિસ્તારમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ફરી ધમધમતી ઉઠી છે. જેમાં ખાણોમાં વારંવાર મજૂરો દટાતા વારંવાર મોતની દુર્ઘટના ઘટે છે. જ્યારે…
-
સામતપર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો.
વૃક્ષારોપણ ની રક્ષા અને જતન કરવા જાગૃતિ આવે તે માટે વિશ્વ પર્યાવરણના દિવસ નિમિત્તે સાયલાના સામતપર પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ નો…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અને વહન થતુ અટકાવવા ચાલતી સઘન ઝુંબેશ
તા.03/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અને વહન થતુ અટકાવવા ચાલતી સઘન ઝુંબેશ સાયલા તાલુકામાં રોયલ્ટી વગર…
