SAYLA
-
સાયલાના સામતપર ગામે રેલી યોજી ૭૫મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.
આજે તમામ રાજ્યોમાં 75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.જેમા સુરેન્દ્રનગરના જિલ્લાના સાયલા તાલુકાના સામતપર ગામે પૂર જોશથી રેલી…
-
સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં કોલસાની ખાણમાં વધુ ચાર મજૂરોના મોત.
મૂળી તાલુકાના ખંપાળીયા ગામે ગેરકાયદેસર ચાલતી ખાણોમાં કોલસો ખનન કરતા સમયે ભેખડ ધસી જતા ત્રણ પરપ્રાંતીય મજૂરોના ઘટના સ્થળે જ…
-
સાયલા તાલુકાનાં ચોરવીરા (થાન) ખાતે ગ્રાહક જાગૃતિ ક્લબનો કાર્યક્રમ યોજાયો.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલી ચોરવીરા માં જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ રાજકોટ અંતર્ગત લાડકચંદ માણેકચંદ.વોરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય ચોરવીરા શાળાની…
-
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી વિસ્તારમાં ફરી ખનિજ ચોરી બેફામ
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી સડલા રોડ ઉપર કારને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ત્રણના મોત. કોલસાની ખાણો માં ગેરકાયદેસર ખનીજ ચોરીનું વહન…
-
સાયલાના નવાણિયા રોડે SMC એ મસમોટું જુગાર ધામ ઝડપી લીધું.
તા.11/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલે સાયલાના નવાણિયા રોડ પરથી જુગારધામ પર દરોડો પાડ્યો…
-
ચોટીલા તાલુકા નુ ગૌરવ ઉર્વશી બેન કણસાગરા એ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનાં રહેવાસી ઉમેશભાઈ.આર.કણસાગરા (ઠાકોર) જે હાલ જામનગર જિલ્લામાં આર્મી તરીકે ફરજ બજાવે છે.જયારે તેમની દીકરી ઉર્વશી કણસાગરા,પોડાર…
-
સાયલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા આયોજીત ટીચર પ્રીમીયર લીગ ૨૦૨૪ યોજાઈ.
તા.06/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌ પ્રથમવાર મહિલા શિક્ષકોની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો આજ રોજ સાર્વજનીક હાઉસ્કુલ સાયલાના ગ્રાઉન્ડ…
-
થાનગઢ તાલુકામાં આવેલી લીઝો ના પાસ ગેરકાયદેસર વેચાયાના આરોપ લાગ્યા. અમૃત મકવાણા
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકા ના સોનગઢ ગામ ની સીમ વિસ્તારના માં આવેલ ખનીજ માટે ની લીઝો માપણી કરી, વેચાણ કરેલ…
-
વેલાળા સરપંચ સુરેગભાઈ ખાચર નો ખાણ ખનીજ અધિકારીઓ સામે સણસણતા આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં વેલાળા ગામે જે કોલસાની ખાણો બુરવાની પુરવાની કામગીરી ચાલુ છે તેમાં પણ નાણાકીય સેટિંગ બહાર આવેલ…
-
ધજાળાના પોલીસ મથકના PSI ની બદલી કરાવવા માટે ગ્રામજનોએ કલેકટર આવેદનપત્ર આપ્યું.
તા.03/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના ધજાળાના પીએસઆઈ દ્વારા લોકો સાથે યોગ્ય વર્તન ન કરાતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આજે કલેકટર કચેરીએ…