SAYLA
-
સાયલા ચોટીલા નેશનલ હાઇવે પર આગનો બનાવ આવ્યો સામે
સાયલાના વખતપરના બોર્ડ પાસે આગનો બનાવ.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ના વખતપરના બોર્ડ પાસે સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા સદભાવના ફેક્ટરીમાં…
-
ચૈત્રી પૂનમે ચોટીલા દર્શને જતા યાત્રિકો માટે ધમધમી ઉઠ્યા સેવા કેમ્પો..
સાયલા તાલુકાના સામતપર ગામના પાટિયા પાસે જય શક્તિ યુવા મિત્ર મંડળ દ્વારા દર વર્ષે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે..લોકો આવી…
-
એલ.સી.બી પોલીસે સાયલાના ભુમાફિયા પિતા,પુત્રને પાછા હેઠળ ધકેલી દેવામાં આવ્યા..
સાયલા તાલુકાના સુદામડા ગામના વતની પિતા અને પુત્ર બંને ખનીજ ચોરી મારામારી જેવા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા બે શખ્સોને સુરેન્દ્રનગર એલ.સી.બી…
-
સાયલાના આયા ગામના પાટીયા પાસેથી જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ભરેલા ત્રણ ટાંકા સાથે મુદ્દામાલ સીઝ…
ચોટીલા નાયબ કલેકટર ની ટીમે વધુ એકવાર આકસ્મિક રેડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી કરી કાર્યવાહી..કોના રહેમ નજર હેઠળ ચાલી…
-
મુળી પંથકમાં પ્રાંત અધિકારીએ દરોડા પડતા ખનીજ માફીઓમાં ફફડાટ..
સુરેન્દ્રનગરના મુળી પંથકમાં ગેરકાયદેસર ચાલતી ખાણો પર પ્રાંત અધિકારીના દરોડા..ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર પ્રાત અધિકારી દ્વારા રેડ દરમિયાન કરોડોનો મુદ્દામાલ…
-
સાયલા તાલુકાના મોટા કેરાળામા ગ્રામજનો ક્રસરની ડસ્ટથી પરેશાન અંગ રજૂઆત કરાઈ
તા.04/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના મોટા કેરાળા ગામ વિસ્તારમાં સ્ટોન ક્રશર અને પથ્થરની ખાણ આવેલી છે રાત દિવસ…
-
સાયલા તાલુકાના ગઢસીરવાણીયા ગામના બાળકના મોત મામલે પરિવારની ન્યાયની માંગણી.
બાળક વિક્રમભાઈ ભરતભાઈ બાવળીયાની બોટાદ જિલ્લાની તુરખા માધ્યમિક સ્કૂલમાં લાશ મળી આવતા ચકચાર…અચાનક બાળક નાં મોત નાં સમાચાર સાંભળી હોસ્પિટલમાં…
-
સુરેન્દ્રનગર સાયલાના પાળીયાદ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
સુરેન્દ્રનગરના સાયલાના પાળીયાદ હાઇવે પર આવેલ વાટવછ ના બોર્ડ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત.. ડમ્પર અડફેટે સ્કૂલવાન આવી જતા 12 જેટલા…
-
સુરેન્દ્રનગર જીલ્લા SOG પોલીસે નાગાલેન્ડ અને મણીપુરથી લાવવામાં આવેલ 25 હથિયાર કબ્જે કર્યા.
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર પરવાના મેળવી કુલ 21 ઈસમો પાસેથી કુલ 25 હથિયાર સહિત…
-
સાયલા તાલુકાના ધજાળા ગામે તળાવ ઊંડું ઉતારવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તળાવ ઊંડું થવાથી જળસંગ્રહ શક્તિ વધશે, પરિણામે આસપાસના ગામના લોકોને લાભ થશે સુરેન્દ્રનગર જિલ્લામાં પીવાના અને સિંચાઈના…



