SHEHERA
જન્મદિવસની નિમિત્તે વૃક્ષ રોપણ કરી અનેરી ઉજવણી કરી
નિલેશભાઈ દરજી શહેરા શહેરા તાલુકાના અણીયાદ ચોકડી પાસે પંચવટી સોસાયટીમાં રહેતા દરજી નિલેશકુમાર નટવરલાલ તેમનાં છોકરાં નું જન્મ દિવસ…
શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી – કેન્યામાં યોજાયા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સમૂહ મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ ભગવાનને પંચામૃતથી અભિષેક – સ્નાન, રથયાત્રા વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો…
શહેરા નિલેશભાઈ દરજી શહેરા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો…
શહેરા તાલુકાના ખાંડીયા ગામેથી વિદેશી દારૂના કવાટરીયા તથા બીયર ટીન મળી કુલ નંગ- નંગ-૧૪૪૦ કી.રૂ. ૧,૫૭,૮૭૨/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોની પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગોધરા
ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ ગોધરા રેન્જ, પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ નાઓએ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓને અત્રેના જિલ્લામાં…
શહેરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત નગરમાં સાફ-સફાઈ ની કામગીરી હાથ ધરાઈ
શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા નગર માં શહેરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત સાફ-સફાઈની કામગીરી હાથ ધરાઈ…
મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન વિભાગની અલગ અલગ ટીમો દ્વારા ગોધરા અને ખેડા જિલ્લાના કુલ ૯ પેટ્રોલ પંપની તપાસણી કરાઈ
ગોધરા _______ નિલેશભાઈ દરજી શહેરા ગુજરાત રાજ્યના કાનૂની માપ વિજ્ઞાન તંત્રના, નિયંત્રકશ્રી આર.આર.ગોહેલ (GAS), નાયબ નિયંત્રકશ્રી એસ.એસ.વિશાણાશ્રીઓના માર્ગદર્શન હેઠળ…
શહેરા:- મીઠાપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો
શહેરા:- નિલેશભાઈ દરજી શહેરા શહેરા તાલુકાની મીઠાપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં ગામના સરપંચ તથા સી આર સી કો…
શ્રી નારાયણ હાઈસ્કૂલ તરખંડા ખાતે કલેકટર આશિષ કુમાર ના હસ્તે પ્રવેશોત્સવ ઉજવાયો
પંચમહાલ નિલેશભાઈ દરજી શહેરા શ્રી નારાયણ હાઈ સ્કૂલ તરખંડા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રવેશોત્સવ વર્ષ 2024-25 નું આયોજન કરવામાં…
ગોધરા તાલુકાની પઢિયાર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ઉજવણી… ઉલ્લાસમય શિક્ષણની થીમ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું નવું સોપાન. એ ઉક્તિ…
શહેરા પોલીસ મથક ખાતે વ્યાજખોરો દ્વારા થતી હેરાનગતિના બચવા લોક દરબારનું આયોજન
શહેરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા પોલીસ મથક ખાતે પીઆઈ આર.કે.રાજપૂતના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં પીઆઈ આર.કે.રાજપૂત…
શહેરા બાર એસોસિએશનના વકીલોએ શહેરા પ્રાંતને આવેદનપત્ર આપી વકીલ સુરક્ષા માટે કાયદો લાગુ કરાવા માંગ કરી.
શહેરા નિલેશભાઈ દરજી શહેરા રાજ્યભરના વકીલોએ આજે સરકાર સામે દેખાવ કરી તેમની સલામતી અને સુરક્ષા માટે ‘વકીલ પ્રોટેક્શન એક્ટ’ લાવવામાં…










