SURENDRANAGAR CITY / TALUKO
ચોટીલા તાલુકાના સુરેઇ ગામમાં આવેલી વર્ની ઇન્વીરો કેર પ્રા.લી કંપનીને સીલ કરવાનો આદેશ આપ્યો.
તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સુરેઇ ગામમાં…
વઢવાણમાં પ્રદૂષણ ફેલાવતા ગેરકાયદેસર બાંધણી ઉદ્યોગ પર દરોડા પાડી તપાસનો ધમધમાટ શરૂ
તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ નાયબ કલેકટર મેહુલકુમાર ભરવાડ તથા વઢવાણ મામલતદાર સાહેબ બીજલભાઈ ત્રમટા દ્વારા વઢવાણના પંડીયા પા…
ધ્રાંગધ્રામાં ડબલ ઋતુને લઈને ઇન્ફેક્શનના કેસોમાં વધારો હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા વિસ્તારમાં એક અઠવાડિયાથી વરસાદને લઈને ડબલ ઋતુ કારણે વાઈરલ ઈફેક્શનના દદીઓ વધતા દવાખાના ઉભરાવા…
સુરેન્દ્રનગર જિલ્લા ભરમાં નવરાત્રીના પર્વને લઈ તંત્રએ શરૂ કરી તૈયારી
તા.10/09/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાર્ટી પ્લોટ માં ફરજિયાત સીસીટીવી કેમેરા પીવાના પાણીની વ્યવસ્થા અને આરોગ્ય લક્ષી વ્યવસ્થા ઉપલબ્ધ રાખવા સૂચના સુરેન્દ્રનગર…
શહેરના વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા મનપાની કડક કાર્યવાહી – અનધિકૃત બાંધકામો અને દબાણો દૂર કરાયા
તા.10/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપવા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ટાઉન પ્લાનિંગ…
ધોળીધજા ડેમ પાસે નવનિર્મિત ધોળીધજા પાર્કનું ખાતમુહૂર્ત કરતાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા
તા.07/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ પર પ્રવાસન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે બોટિંગ સુવિધાઓ પણ ભવિષ્યમાં શરૂ કરાશે ગુજરાત પ્રવાસન…
સુરેન્દ્રનગર ખાતે અંદાજિત 4 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક સરકારી પુસ્તકાલયના સ્ટડી રૂમનું જિલ્લા પ્રભારી મંત્રીના હસ્તે લોકાર્પણ
તા.07/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આ લાયબ્રેરી ખૂબ જ ઉપયોગી નીવડશે સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલા…
ધ્રાંગધ્રા વાળંદ સમાજ દ્રારા સરસ્વતી સત્કાર સમારંભ થકી વિદ્યાર્થીઓનું સન્માન
તા.07/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 18 વર્ષથી સમાજનાં શિક્ષણ માટેનો પ્રયત્ન, સ્ટેજ ઉપર બાળકનું કૌશલ્ય બહાર લાવવા પ્રયત્ન, સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર શહેરના વિકાસ અને ટ્રાફિક સુગમતા માટે મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ પગલું
તા.03/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુગમતા અને ઈન્ફ્રા સ્ટ્રક્ચરના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા…
વડવાળા દેવ સરસ્વતી વિદ્યાલય ખાતે ૭૬માં વન મહોત્સવની મહાનગર પાલિકા કક્ષાની ઉજવણી યોજાઈ
તા.03/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ આજરોજ સાંસદ ચંદુભાઈ શિહોરાના…










