SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિના પ્રસાર માટે ત્રિમંદિરમાં તાલીમ કાર્યક્રમ યોજાયો
તા.03/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ત્રણ ગ્રામ પંચાયતોના કુલ ૧૮૦ ક્લસ્ટરમાં કામ કરતા સીઆરપી અને કૃષિ સખીઓ થયા સહભાગી સુરેન્દ્રનગર જિલ્લાને…
ચોટીલાના જામવાળી ગામમાં સરકારી ખરાબામાં ગેરકાયદેસર ખનન પર દરોડો પાડી 6 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.02/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાની આગેવાની હેઠળની ટીમે આજે વહેલી સવારે જામવાળી ગામમાં…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ઇલેક્ટ્રીક વિભાગની ઉત્કૃષ્ટ કામગીરી, ઓગસ્ટમાં 3850થી વધુ ફરિયાદોનું ઝડપી નિવારણ
તા.01/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ઇલેક્ટ્રીક વિભાગે નાગરિકોની સુવિધા માટે અસરકારક અને પ્રશંસનીય પગલાં લઈને ઓગસ્ટ મહિનામાં રેકોર્ડબ્રેક…
ધ્રાંગધ્રા શહેરમાં ગણેશોત્સવમાં હિંદુ મુસ્લિમની એકતા જોવા મળી, 2 વર્ષથી બાલ મિત્ર મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરાઈ
તા.02/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા શહેરમાં ધાર્મિક કાર્યક્રમોમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે જોડાઈને કોમી એકતાનુ આદર્શ ઉદાહરણ પણ…
સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સાયકલોથોન અને રાષ્ટ્રીય કક્ષાના વિજેતા ખેલાડીઓના સન્માન સમારોહ યોજાયો
તા.31/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજે ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા જેવા અભિયાનો દ્વારા રમત, ગમતને પ્રોત્સાહન – નાયબ મુખ્ય દંડક…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. કટારાનો વિદાય સમારોહ યોજાયો
તા.31/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. કટારાની વયનિવૃત્તિ નિમિત્તે નાયબ મુખ્ય દંડક અને વઢવાણ…
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.31/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે…
મુળી તાલુકાનાં શેખપર ગામે કરોડોની સરકારી જમીન પર ગેરકાયદેસર હોટલ દુકાનો પર બુલડોઝર ફેરવાયું.
તા.31/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના શેખપર ગામે આવેલા સર્વે નંબર ૪૬૬/૧/પૈકી ૪માં અંદાજે રૂ.૧.૫ કરોડની કિંમતની સરકારી…
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ, પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ
તા.31/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી…
તરણેતર લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ આજે તરણેતર લોકમેળાના અંતિમ દિવસે…









