SURENDRANAGAR CITY / TALUKO
-
વઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ બંધ કરાવવા મામલે સ્થાનિકોએ કલેકટર કચેરીએ રજૂઆત કરી
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ખોડુ ગામની સીમમાં આવેલી ગૌચર અને ખરાબાની જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન…
-
હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી જાદવજીબાપા મોજડીવાળાનાં નામની શાળા બનાવશે.
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર અને સમાજ સેવક ડો. જગદીશ ત્રિવેદી બોટાદ જીલ્લાના સાંજણાવદર ગામમાં ગઢડાનાં સમર્થ લોક…
-
ચોટીલા તાલુકાના 40 ગામો માટે રાહતરૂપ નિર્ણય, નાની મોલડીના બદલે આણંદપુર ખાતે નવું પોલીસ સ્ટેશન મંજૂર
તા.08/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૫૦ થી ૬૦ કિ.મી. લાંબા અંતરે જવાનો પ્રશ્ન ઉકેલાયો હજારો ગ્રામજનોને પોલીસ સ્ટેશનની કામગીરી માટે લાંબો…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 365 સ્પેશ્યાલિસ્ટ કેમ્પ તથા 3528 સ્ક્રીનિંગ કેમ્પ યોજાયા
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કુલ ૬૯,૩૫૧ લેબોરેટરી ટેસ્ટ અને ૨,૮૭૫ એક્સ-રે તપાસ, ૧.૬૪ લાખથી વધુ લોકોની આરોગ્ય તપાસ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
-
સાયલા ચોટીલા હાઈવે પર કારની અડફેટે બાઇક સવારનો અકસ્માત સર્જાયો હતો.
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામનું દંપતી પૂનમ નિમિત્તે સાયલા લાલજી મહારાજની જગ્યાએ દર્શન કરવા જઇ…
-
ધાંગધ્રા શહેરના અગ્રણી મર્હુમ ઇસ્માઇલભાઈ રસુલભાઈના અવસાનથી શોકની લાગણી છવાઈ
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હજારો લોકોની હાજરીમાં અંતિમ વિધિ, વિવિધ ધર્મોના આગેવાનો ઉપસ્થિત, સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા શહેરના જાણીતા સામાજિક કાર્યકર…
-
સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યકમ યોજાયો હતો.
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધા નાગરિક…
-
સુરેન્દ્રનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણી – યુવા સશક્તિકરણ દિવસનો કાર્યક્રમ યોજાયો.
તા.07/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની 24 વર્ષની વિકાસયાત્રાને ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં…
-
સમી તાલુકાના બાસ્પા ગામમાં સ્વામી સચ્ચિદાનંદજીના નામની શાળા બનશે.
તા.05/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાણીતા હાસ્યકલાકાર લેખક અને સમાજ સેવક જગદીશ ત્રિવેદીએ પોતાના જીવનની પંદરમી શાળા પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીના નામની…
-
સુરેન્દ્રનગર મનપા દ્વારા રોડ રસ્તાના રિસરફેસિંગ કામોનો શુભારંભ
તા.05/10/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓના રિસરફેસિંગ કામોનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ હેઠળ કુલ 31…