SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર એસટી વિભાગમાં ફરજ બજાવતા 60થી વધુ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાયું.
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કેમ્પનું…
-
પાટડી તાલુકામાં સરકારી કામગીરીને વધુ પારદર્શક બનાવવા જિલ્લા કલેક્ટરએ વિવિધ ગામોની મુલાકાત લીધી
તા.23/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મોટી મજેઠી, જીવણગઢ અને બજાણામાં કામગીરીનું ચેકિંગ, પોરડા ગામની પીવાના પાણીની સમસ્યાનું ત્વરિત અને સુખદ નિવારણ,…
-
જેલમાં કેદીના મૃત્યુ અંગે (કસ્ટોડિયલ ડેથ) – નિવૃત્ત ( જેલર ) એમ.એમ.દવે
તા.22/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર મૃત્યુ જીવનનું અંતિમ સત્ય છે, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે કોઇ…
-
જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં…
-
ધ્રાંગધ્રામાં વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્ષના 90 લાખની છેતરપિંડીમાં પાંચ માસથી ફરાર મુખ્ય આરોપી પોલીસના જાળમાં, ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરમાં આવેલ વિશાલ ચેમ્બર કોમ્પ્લેક્ષના દુકાનદારો સાથે આશરે રૂ.90 લાખથી વધુની આર્થિક છેતરપિંડી…
-
સુરેન્દ્રનગર શ્રમ આયુક્ત કચેરીની મોટી બેદરકારી : સિલિકોસિસ પીડિતોની સહાય અરજીઓ મોકલવામાં વિલંબ કેમ
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સીલીકોસીસ પીડિત સંઘ દ્વારા મદદનીશ શ્રમ આયુક્ત કચેરી સુરેન્દ્રનગર અને જિલ્લા કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે સીલીકોસીસ…
-
સુરેન્દ્રનગરના 70%થી વધુ પેટ્રોલ પંપ પર ડિઝલનો જથ્થો ખુટયો વાહન ચાલકોમાં રોષ
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ડીઝલની અછત બાદ શહેરમાં ચાલતા ક્નટ્રક્શન તેમજ રોડ રસ્તા અને વિકાસના કામો પણ અટકી પડ્યા, સુરેન્દ્રનગર…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં 10 વધુ ગામોમાં વીજ ચેકીંગ ટીમો ત્રાટકી દંડ વસુલ્યો
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ચોટીલા, તરણેતર, ટીકર સહિતના વિસ્તારોમાં પાવર ચોરી ઝડપાઇ, સુરેન્દ્રનગર જિલ્લાના 10થી વધુ ગામોમાં પીજીવીસીએલ ટીમોએ રવિવારે…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠક યોજાઈ
તા.20/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત ૪૦,૦૦૦ ખેડૂતો ૪૨,૦૦૦ એકર વિસ્તારમાં કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી.…
-
સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા શ્રી સીમંધર સ્વામી દેરાસર ૨૪ જીનાલયમાં પક્ષાલનું અદ્ભુત આયોજનમાં
તા.17/05/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 468 બાળકોનું ઐતીહાસિક જોડાણ, આજરોજ જૈન સોસ્યલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી સીમંધર સ્વામી દેરાસર ૨૪…