SURENDRANAGAR CITY / TALUKO
જગદીશ ત્રિવેદી દ્વારા નિર્મિત પંદરમી શાળા – સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક શાળાનું ભવ્ય લોકાર્પણ
તા.25/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જાણીતા હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી પદ્મશ્રી દ્વારા નિર્મિત પંદરમી શાળા સ્વામી સચ્ચિદાનંદજી માધ્યમિક…
ખેડા જિલ્લાના સિંઘાલી ગામમાં જગદીશ ત્રિવેદી દ્રારા નિર્મિત ચૌદમી શાળાનું લોકાર્પણ
તા.23/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આજરોજ સોમવારે જાણીતા હાસ્યકલાકાર લેખક અને ઉમદા સમાજ સેવક ડૉ. જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય…
અમર શહીદોને ભાવભરી શ્રદ્ધાંજલિ – સુરેન્દ્રનગરમાં ‘શહીદ દિવસ’ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે પદયાત્રાનું આયોજન
તા.23/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી યુવાનોએ રાષ્ટ્રભક્તિના શપથ લીધા, ભારત સરકારના યુવા કાર્યક્રમ અને…
સુરેન્દ્રનગરમાં રૂ. ૧૩.૫૯ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આગામી સમયમાં રિવરફ્રન્ટ અને આઈકોનિક રોડ જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સાકાર થશે – નાયબ મુખ્ય દંડક, સુરેન્દ્રનગર…
પ્રાકૃતિક ફાર્મર માર્કેટના વિવિધ સ્ટોલ્સે લોકોમાં જમાવ્યું આકર્ષણ – શ્રીઅન્ન અને નવીન મિલેટ્સ વાનગીઓનું આકર્ષણ
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર ડ્રોન દીદી’ દ્વારા ખેતીમાં ટેકનોલોજીની ઝલક અને ‘આંગણવાડી’ વિભાગ દ્વારા કુપોષણ મુક્તિનો સંદેશ, સુરેન્દ્રનગરમાં આજથી બે…
ધ્રાંગધ્રાના નાનકડા ભૂલકાઓએ રાખ્યા પૂર્ણ ૩૦ રોજા, અલ્લાહની ઈબાદતમાં દેખાડી અદ્દભુત લાગણી
તા.21/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન મહિનો ઈબાદત, સબર અને આત્મશુદ્ધિનો મહિનો તરીકે ઓળખાય છે આ પવિત્ર…
ધ્રાંગધ્રા આર્યસમાજમાં 152મો સ્થાપના દિવસ: પંચકોટી મહાયજ્ઞ સાથે વૈદિક સંસ્કૃતિનો સંદેશ
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના આર્ય સમાજ ખાતે આજે આર્ય સમાજનો 152મો સ્થાપના દિવસ ભવ્ય રીતે ઉજવવામાં…
ધ્રાંગધ્રાની સંસ્કારધામ હોસ્પિટલનો સેવાભાવ – વિનામૂલ્યે સર્જરીથી સગર્ભા મહિલાનો જીવ બચાવ્યો.
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રાથી એક માનવતાભર્યો અને પ્રેરણાદાયક બનાવ સામે આવ્યો છે જ્યાં હાઈવે પર આવેલી સંસ્કારધામ…
સ્માર્ટ ફાર્મિંગથી નવલગઢના ખેડૂતની કમાણીમાં ઉછાળો : પ્રકાશભાઈ પટેલ બન્યા પ્રેરણાસ્ત્રોત
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ પટેલે પરંપરાગત ખેતી છોડીને ‘સ્માર્ટ ફાર્મિંગ’ અપનાવી…
સંકલ્પ અને વિશ્વાસ થકી આદર્શ વ્યક્તિત્વ : ‘સ્પેરો મેન’ શંભુભાઈ મિસ્ત્રીનો ચકલી બચાવ અભિયાન
તા.20/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આજે વિશ્વ ચકલી દિવસ છે ત્યારે ધ્રાંગધ્રાનાં શંભુભાઈ મિસ્ત્રી જેઓ પંથકમાં સ્પેરો મેન થી ઓળખાય છે…










