SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગરમાં સબ સ્ટાન્ડર્ડસ મીઠાઈનાં વેચાણ બદલ માલિક સામે દંડાત્મક કાર્યવાહી રૂ.5000 નો દંડ ફટકાર્યો
તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં એન્જલ સ્વીટ માર્ટ, લોહાણા શેરી મુ કુડા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર…
સુરેન્દ્રનગર મનપાએ વેપારીઓને ગુલાબનું ફૂલ આપી સ્વચ્છતા રાખવા સમજણ આપી
તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા ગાંધીગીરી અપનાવાઈ છે જેમાં બુધવારે સાંજના સમયે મહાનગરપાલીકાના કમીશ્નર ડો. નવનાથ…
ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રામજી મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો
તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ ગુનાખોરી દિન પ્રતિદિન પોલીસ તંત્રના રાજ્યમાં વક્રી રહી છે અને લોકો તો સલામત…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઇન ડીમાન્ડ સર્વે કેમ્પ યોજાયો હતો
તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના-૨.૦ શહેરી અંતર્ગત જરૂરિયાતમંદ નાગરિકો માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વે કેમ્પનું સફળતાપૂર્વક આયોજન…
મુળીના દાધોળીયામાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે કેશા ઝાલાની નિમણૂંક
તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સમાજને સરકારી ગ્રાન્ટ અને યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરાશે સુરેન્દ્રનગર જિલ્લાના…
વિરમગામ વિધાનસભાના દેત્રોજ તાલુકાના કાંઝ ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા યોજાઈ.!
તા.06/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર 30 વર્ષના ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમશીમાએ! દરેક રજીસ્ટાર ઓફિસોમાં તમામ પેપરો હોવા છતાં રજીસ્ટાર ને અલગથી…
વઢવાણ મેળાના મેદાન ખાતે યોજનાર જન્માષ્ટમી લોકમેળા માટે ભૂમિ પૂજન કરાયું.
તા.06/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મેળામાં લોકો માટે વિવિધ પ્રકારના મનોરંજન, ખાણી પીણી, રાઈડ્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ…
લખતરના ઢાંકી પાસે આવેલી સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યાં પુરુષનો મૃતદેહ મળ્યો.
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં ઢાંકી પાસે આવેલ સાત નાળાના સાયફનમાંથી અજાણયા પુરુષનો મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી…
મૂળી તાલુકાના સરા આંબરડી અને સુંદરી ભવાની માર્ગનું કરાયું ખાતમુહૂર્ત
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં ગ્રામીણ વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ થયો સરા આંબરડી અને સુંદરી ભવાની ગામોને જોડતા…
ધ્રાંગધ્રાના DYSP ને મુખ્યમંત્રીના હસ્તે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરાયા
તા.05/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાયએસપી જે.ડી. પુરોહિતને ફરજ દરમિયાન અનેક ગુનાઓનો ભેદ ઉકેલી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ…










