SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ
તા.31/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડ ખાતે…
-
મુળી તાલુકાનાં શેખપર ગામે કરોડોની સરકારી જમીન પર ગેરકાયદેસર હોટલ દુકાનો પર બુલડોઝર ફેરવાયું.
તા.31/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના શેખપર ગામે આવેલા સર્વે નંબર ૪૬૬/૧/પૈકી ૪માં અંદાજે રૂ.૧.૫ કરોડની કિંમતની સરકારી…
-
સુરેન્દ્રનગર જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ, પુરવઠા વિભાગની વિવિધ કામગીરીઓની સમીક્ષા કરતા કલેકટર ડો. રાજેન્દ્ર પટેલ
તા.31/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી…
-
તરણેતર લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવાઈ
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ આજે તરણેતર લોકમેળાના અંતિમ દિવસે…
-
ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતર મેળામાં પાર્કિંગની વધુ ફી વસૂલતા પાર્કિંગ સંચાલકોને ચેતવણી આપી
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તરણેતર લોકમેળામાં પાર્કિંગની કડક ચકાસણી વધુ રકમ વસૂલનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે – SDM, વિશ્વ પ્રસિદ્ધ…
-
વઢવાણના સ્થાપના દિવસ નિમિત્તે બગીચાનું લોકાર્પણ અને ભોગાવો નદીની મહા આરતી કાર્યક્રમ યોજાયો હતો.
તા.29/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શનની નવી ગાડીઓને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક…
-
તરણેતરનો મેળો સૌથી સારો, સૌથી વધુ મજા અહીં આવે છે – ભૂપતભાઈ વઢિયારા
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભાતીગળ મેળો અનેક લોકો માટે રોજગારીનું માધ્યમ બન્યો પાંચાળ પંથકમાં યોજાતો તરણેતરનો ભાતીગળ મેળો અનેક લોકો…
-
સુરેન્દ્રનગર પોલીસ ટીમે તરણેતરના મેળામાં માતા પિતાથી વિખુટા પડેલા બાળકોનું પરીવાર સાથે મિલન કરાવ્યું.
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો ભાતીગળ લોકમેળો જામ્યો છે ત્યારે આજુબાજુના પાંચાળ પ્રદેશ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્ય માંથી…
-
દૂધરેજ કેનાલ ઉપરના અતિ જર્જરિત ડાયવર્ઝન રોડથી વાહન ચાલકો પરેશાન
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલ ઉપર પુલના સમારકામના કારણે અપાયેલ ડાયવર્ઝનમાં મોટા પ્રમાણમાં નાના મોટા ખાડા પડી ગયાના…
-
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે થાનગઢ સર્વોદય સોસાયટી ખાતે રહેણાંક મકાનમાંથી ધમધમતું જુગારધામ ઝડપી 21 ઈસમો ઝડપાયા
તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડા રૂ.4,87,000 તથા મોબાઇલ નંગ 22 રૂ.1,32,000 તથા સીએનજી રીક્ષા રૂ.50,000 એમ કુલ મળીને રૂ.6,69,000 નો…








