SURENDRANAGAR CITY / TALUKO
સુરેન્દ્રનગર જિલ્લા તથા તાલુકા મથકોએ તા.૧૨ જુલાઈએ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
તા.24/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેદ્રનગર જિલ્લામાં ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગરના ચેરમેન તથા…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે કામગીરી શરૂ
તા.24/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો અને સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે વિવિધ કામગીરી સઘન રીતે હાથ…
સુરેન્દ્રનગર એમ.પી વોરા કોલેજમાં 50 વિધાર્થીઓને કોમ્પ્યુટર પ્રેક્ટીકલમાં ફેઈલ કરવા મામલે ABVP દ્વારા રજૂઆત કરાઈ
તા.24/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની એમ.પી.વોરા કોલેજ વિવાદમાં આવી છે કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતા 50 વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષામાં નપાસ કરતા વિદ્યાર્થીઓએ…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ હવા મહેલ ખાતે 11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
તા.21/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ એટલે 21મી જૂન – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા…
સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૧૧માં આંતરાષ્ટ્રીય યોગ દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી
તા.21/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર યોગ એ ઋષિમુનિઓએ આપેલી અણમોલ ભેટ, યોગથી તન અને મન સ્વસ્થ રહે છે – સંસદ સભ્ય ચંદુભાઈ…
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની વિવિધ સ્થળોએ યોગ સત્રો યોજીને ઉજવણી
તા.20/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ૨૧મી જૂન ૨૦૧૪થી પ્રત્યેક વર્ષે આ દિવસે સમગ્ર વિશ્વમાં આંત૨૨ાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક૨વામાં આવે છે…
ચોટીલા ડુંગર ખાતે મંદિર પરિસરમાં યોગ નિદર્શન
તા.20/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા યોગ બોર્ડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી તેમજ તાલુકા વહીવટી તંત્ર ચોટીલાના સંયુક્ત ઉપક્રમે…
જગદીશ ત્રિવેદીનાં બે કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાની હિન્દુ શાળા માટે 1,17 કરોડ એકત્ર કર્યા.
તા.17/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાણીતા હાસ્ય કલાકાર લેખક અને સમાજ સેવક જગદીશ ત્રિવેદી હાલ ઓસ્ટ્રેલિયાનાં સાંસ્કૃતિક પ્રવાસે છે જ્યાં સીડનીના…
ધ્રાંગધ્રા ઉપન્યાસ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ યાત્રીઓની આત્માને ભગવાન શાંતિ અર્પે તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ કરેલ ફ્લાઇટ અમદાવાદથી લંડન શહેર જઈ રહ્યું હતું જે વિમાન ટેક…
સુરેન્દ્રનગરની વિશિષ્ટ દત્તક સંસ્થા થકી 8 માસની દીકરીને મળ્યું સલામતી અને હૂંફનું નવું સરનામું
તા.13/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર કલેકટર ડો. રાજેન્દ્ર પટેલના હસ્તે ચેન્નઈના દંપતીને બાળકી દત્તક અપાઈ એક નવજાત બાળક માટે સલામતી અને…










