SURENDRANAGAR CITY / TALUKO
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકા પંચાયત કચેરીનાં પ્રાંગણમાં આગામી એક સપ્તાહ સુધી યોજાશે ‘આકાંક્ષા હાટ’
તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સ્વસહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ સ્ટોલની મુલાકાત લેતા જિલ્લા વિકાસ આધિકારી ભારત સરકારના…
-
દુનિયાના સ્પેઇન દેશમાં બનતા વરસાદી વીજળીથી થતા અકસ્માતો સામે સુરક્ષા આપતા ઉપકરણો હવે ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લા ની કંપની દ્વારા ભારતમાં ઉત્પાદન થશે
તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ પાવરટ્રેક ગ્રૂપ કંપની દ્વારા સ્પેઇન સાથે વર્ષોથી ચાલતા વ્યાપારને વધારવા અને યુરોપીયન…
-
સુરેન્દ્રનગર રતનપરના સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલક દ્વારા સ્કુલ છાત્રાલયના કર્તાહર્તાને નોટીસ પાઠવાઇ
તા.30/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુરૂકુળમાં વિદ્યાર્થીઓના ભોજનમાં જીવાણું, માખી પડતી હોવાથી ફરીયાદ ઉઠી રતનપરના માળોદ રોડ ઉપરના સ્વામીનારાયણ ગુરૂકુળના સંચાલક…
-
ચુડા તાલુકાના વેજલકામાં આવાસ યોજનાની યાદીમાંથી બે અરજદારના નામ રદ્દ થયાનો આક્ષેપ!
તા.30/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગ્રામ પંચાયત અને તલાટીને લાંચ નહીં આપતા ગ્રામ પંચાયતના હોદ્દેદારો, તલાટી સામે કાર્યવાહી કરવા અરજદારોની કલેક્ટરને…
-
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે ઓનલાઇન છેતરપિંડી કરનાર આરોપીને દબોચી લીધો
તા.30/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ સાહેબ તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા સાહેબ,…
-
સંપૂર્ણતા અભિયાન અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગોલ્ડ મેડલ એનાયત
તા.29/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રાજ્ય કક્ષાના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન સ્વીકારતાં જિલ્લા સમાહર્તા રાજેન્દ્રકુમાર પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…
-
આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું.
તા.29/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જ્યારે જ્યારે પણ ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે ત્યારે ખેડૂતો સાથે મજાક થાય છે – રાજુ…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર શાખા નહેર પર આવેલા જુદા-જુદા ૩ પુલ પર પ્રવેશ પર પ્રતિબંધ ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિધ્ધ
તા.29/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર નાના વાહનો, મોટા ભારે તથા માલવાહક વાહનો માટે પ્રતિબંધ, પરિવહન માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે…
-
સાયલા તાલુકાના નાગડકા ગામે કૃષિ ગોષ્ઠિ કાર્યક્રમ યોજાયો, ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે માર્ગદર્શન અપાયું
તા.29/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ‘સંપૂર્ણતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ દ્વારા નાગડકા ગામ ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટર-…
-
સુરેન્દ્રનગર જીલ્લામાં આરોગ્યની કથળેલી સ્થિતી અંગે બેઠકમાં કાર્યકરોનો આક્રોશ
તા.28/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જીલ્લા વઢવાણ ઘરશાળા, સુરેન્દ્રનગર ખાતે જેએસએ ઈન્ડિયા ગુજરાત આયોજીત બેઠકમાં ચુડા, ધ્રાંગધ્રા, ચોટીલા, લીમડી, થાન, વઢવાણ…









