SURENDRANAGAR CITY / TALUKO
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિતે વુમન ફોર ટ્રી અને ‘માય થેલી ઈવેન્ટ’ કાર્યક્રમ યોજાયો
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા “એક પેડ માં કે નામ” અભિયાનથી પ્રેરિત ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી અન્વયે પર્યાવરણ સંરક્ષણ…
સુરેન્દ્રનગરમાં કૃષિ વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના વિક્રેતાઓની દુકાનો પર આકસ્મિક મુલાકાત લઈ ચેકિંગ હાથ ધરાયું.
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ખાતર વેચાણમાં ગેરરીતિ સામે કડક પગલાં, રૂ. 35,99 લાખનાં જથ્થા સહિત 18 લાયસન્સ સસ્પેન્ડ કરાયાં હાલમાં ચાલી…
સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે વિકસિત ભારતના અમૃતકાળમાં સેવા સુશાસન સંકલ્પની પત્રકાર પરિષદ યોજાઈ હતી.
તા.12/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સફળ ૧૧ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે કેન્દ્ર સરકારની વિવિધ જન…
સુરેન્દ્રનગરમાં મહારાણા પ્રતાપ તથા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવા માંગ
તા.10/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર રાજપૂત કરણી સેનાના આગેવાનોએ મનપા કચેરીએ કમિશરને લેખિત રજૂઆત કરી હતી જેમાં શહેરના ચોકમાં મહારાણા…
ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાનો સહારો બનતી 181 અભયમ ટીમ
તા.10/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર અભયમ ટીમના પ્રયાસો દ્વારા આત્મહત્યા કરવા જતી મહિલાના જીવનમાં ફેલાયો અજવાસ ઘરેલું હિંસાનો શિકાર બનેલી એક…
જનતાના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાર કૉન્વૉય ઉભો રખાવીને બાળકોને પાસે બોલાવી આત્મીય સંવાદ કર્યો
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર પાંચમા ધોરણમાં ભણતો વિહાન કહે છે, મારે પણ રાજ્યપાલ બનવું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હંમેશા સામાન્ય નાગરિકો…
સુરેન્દ્રનગર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લી.ની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વર્ષ 2024-25માં બેંકના માન્ય સભાસદોને બેંકના શેર પર 10% મુજબ ડિવિડન્ડ વહેંચણી કરાશે – ચેરમેન હરદેવસિંહ પરમાર…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ નિવારણ કેન્દ્ર કાર્યરત કરાયું
તા.08/06/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ફરિયાદ નિવારણ કેન્દ્રના માધ્યમથી અત્યાર સુધીમાં 1475 ફરિયાદોનું નિરાકરણ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા શહેરના નાગરિકોની પાણી, રોડ-રસ્તા,…
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ૨૫૭.૬૦ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કાર્યોને આપી સૈદ્ધાંતિક મંજૂરી
તા07/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫માં શહેરી જનસુખાકારી વધુ સુવિધાયુક્ત બનાવવાનો મુખ્યમંત્રીનો અભિગમ વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલી…
થાનગઢ ના ખનીજ માફિયા પિતા પુત્રને ભાગેડુ જાહેર કરાતાં 30 દિવસમાં પ્રાંત અધિકારીની કચેરી સમક્ષ હાજર થવા ફરમાન
તા.02/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાના જામવાળી ગામના રહીશ રણુભાઇ દાનાભાઇ અલગોતર તથા વિજયભાઇ રણુભાઇ અલગોતર દ્વારા ગેરકાયદેસર…










