SURENDRANAGAR CITY / TALUKO
-
લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વિઠ્ઠલગઢ ગામના મોતીહર તલાવમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી અને આ…
-
સુરેન્દ્રનગર જીલ્લામાં બાર દિવસમાં આરોગ્યની 442 ટીમોએ 26995 ઘરમાં કર્યો સર્વે 431માં પોરા મળ્યા
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થતા વિવિધ રોગોચાળાએ દેખા દીધી છે ત્યારે વાહકજન્ય રોગો જેમ કે મેલેરીયા, ડેન્ગ્યૂ,…
-
વઢવાણમાં જાહેર માર્ગમાં ચકકાજામ કરનાર પુરૂષો, મહિલા સામે ગુનો દાખલ
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર વઢવાણ મુળચંદ રોડ પર કેસરીયા બાલમ પાછળના વિસ્તારમાં રહેતી મહિલાઓ અને સ્થાનીક રહિશોએ સોમવારે સુરેન્દ્રનગર…
-
દસાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ પાટડી પ્રાંત અધિકારીને સુપરત કર્યુ આવેદનપત્ર
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ પાટડી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે ચૂંટણી પંચે…
-
ચોટીલા તાલુકા પંચાયતમાં પ્રાંત અધિકારીની સરપ્રાઇઝ વિઝિટથી મોડા આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો
તા.02/07/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા દ્વારા ગઇ કાલે 10/35 કલાકે તાલુકા પંચાયત કચેરી…
-
સુરેન્દ્રનગરની સી. જે. હોસ્પિટલમાં સોલાર સિસ્ટમનું ભવ્ય ઉદઘાટન – જગદીશ ત્રિવેદી મુખ્ય દાતા થયા
તા.30/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરની જૂનામાં જૂની કહી શકાય એવી ૯૧ વરસ જૂની સાર્વજનિક હોસ્પિટલ એટલે સી.જે.હોસ્પિટલ. સુરેન્દ્રનગરના મોટાભાગના એટલે…
-
ચુડા તાલુકાના સોંઠા ગામે ભાજપના નેતાઓ ગરીબોના પ્લોટ પડાવી ગયા – રાજુ કરપડા
તા.30/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સમગ્ર વિગત એ છે કે ગ્રામ પંચાયત દ્વારા સરકારી જમીન નિમ કરી 71 પ્લોટ પાડવામાં આવ્યા…
-
વઢવાણ મુળચંદ રોડ પરના ખાળીયામાં ગંદા પાણીનો શુધ્ધ કરવાનો પ્લાન્ટ નખાયો પણ ચોમાસામાં જળ ભરાવાનો ભય
તા.30/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર નાંખીને ઘર વપરાશના ગંદા પાણીને શુધ્ધ કરવા માટે મૂળચંદ રોડ ઉપર…
-
ધાંગધ્રા તાલુકાના હામપુર અને રામગઢ પ્રાથમિક શાળા ખાતેથી બાળકોને શૈક્ષણિક કીટ આપી હોંશભેર પ્રવેશ કરાવ્યો
તા.28/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર હામપુર પ્રાથમિક શાળા ખાતે રૂ.૦૩ લાખના ખર્ચે તૈયાર થયેલા જલધરનું ઉદ્ઘાટન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ…
-
ગાયના સીંગડાનું સફળ ઓપરેશન કરી 2 જીવ બચાવતી જિલ્લા એનિમલ હેલ્પલાઇન સેવા
તા.28/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગાયનાં સીંગડાનો સડો એક સાથે બે જીવનેં ભરખી જાત પણ એનિમલ હેલ્પલાઇન ની ટીમના કાળજી સાથેના…









